Thursday, June 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ

સાતમી જુલાઈએ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

aaspassdaily by aaspassdaily
2023-07-05 10:47:48
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્રની મોદી સરકારે ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ આપી છે જેનું સાતમી જુલાઈએ વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે. આ ટ્રેન સાબરમતીથી જોધપુર વચ્ચે દોડશે. સાબરમતીથી જોધપુર વચ્ચે મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, પાલી સ્ટેશને ટ્રેન ઉભી રહેશે.આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ સોમવારથી શનિવાર સુધી દોડશે. જ્યારે રવિવારે ટ્રેનનું મેન્ટેનેન્સ કરવામાં આવશે.આ ટ્રેન જોધપુરથી સવારે 6 કલાકે ઉપડશે અને બપોરે 12.05 વાગ્યે સાબરમતી પહોંચશે. જ્યારે સાબરમતીથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 22.45 વાગ્યે જોધપુર પહોંચશે. સામાન્ય રીતે એક્સપ્રેસ ટ્રેનોને સાબરમતીથી જોધપુર વચ્ચેનું અંતર પૂર્ણ કરવામાં આઠ કલાકનો સમય લાગે છે. જે વંદેભારત ટ્રેન છ કલાક માં પૂર્ણ કરી લેશે.

Previous Post

પીએમ મોદી ચાર રાજ્યોના પ્રવાસે

Next Post

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો

aaspassdaily

aaspassdaily

Related News

પ્રાદેશિક

કોળી સમાજ પર વર્ચસ્વની લડાઈ ‘વાયા દિલ્હી’ !: સાત દિવસમાં બે અલગ અધિવેશનથી વિવાદ: કુંવરજી બાવળીયા અને હીરા સોલંકી વચ્ચે ‘કોલ્ડવોર’ તેજ

June 10, 2026
ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ
પ્રાદેશિક

ગૌસોર્ટ ટેકનોલોજી આધારિત કૃત્રિમ બીજદાન ખેડૂતોની આવકમાં ક્રાંતિ લાવશેઃ ડો.મીનેશ શાહ

June 10, 2026
વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું  નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા
પ્રાદેશિક

વિસનગરમાં ભાજપ નેતાએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા

June 8, 2026
Next Post
7 થી 9મી જુલાઇ અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા

ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજનાની મુદતમાં વધારો

સાત વર્ષમાં 8.81 લાખે ભારતીય નાગરિકત્વ છોડયું

સાત વર્ષમાં 8.81 લાખે ભારતીય નાગરિકત્વ છોડયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.