Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

રાહુલ ગાંધીએ વાવણી કરી, ટ્રેકટર ચલાવ્યુ

aaspassdaily by aaspassdaily
2023-07-08 11:58:32
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે સવારે દિલ્હીથી સિમલા જતાં માર્ગમાં અધવચ્ચે હરિયાણાનાં સોનેપતમાં રોકાઈ ગયા હતા. ખેતરોમાં કામ કરતા લોકો પાસે પહોંચી ગયા હતા.ટ્રેકટર, ચલાવ્યુ હતું અને ધાનનું વાવેતર પણ કર્યું હતું. પાક પાણીની સ્થિતિથી વાકેફ થયા હતા.
રાહુલ આવ્યાની વાત ફેલાતા આસપાસનાં ગામડાઓમાંથી કિસાનો ઉમટયા હતા તેઓ સાથે કોંગ્રેસ નેતાએ વાતચીત કરી હતી.કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય ઈન્દુરાજ નરવાલે ક્હયું કે રાહુલ ગાંધી વાસ્તવમાં દિલ્હીથી સિમલા જઈ રહ્યા હતા.કુંડલી બોર્ડર પાસે પહોંચ્યા ત્યારે અચાનક ખેતરોમાં કામ કરતાં કિસાનો પર નજર પડતાં કાફલાને રોકી દીધો હતો અને મદીનાં ગામમાં પહોંચી ગયા હતા અને ખેતરો પર નજર કરી હતી. ખેતરોમાં કામ કરતાં કિસાનોને મળવા ગયા હતા. ધાનનુ વાવેતર કર્યુ હતું અને ગામ લોકો, સાથે વાતચીત કરી હતી.

Previous Post

મનીષ સિસોદિયાની કરોડોની સંપત્તિ જપ્ત

Next Post

હવે મનોજ મુંતશીરે હાથ જોડીને માફી માંગી

aaspassdaily

aaspassdaily

Related News

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂરની ચર્ચા પૂર્વે વિપક્ષોએ બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળો કરતા સંસદની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત

July 28, 2025
બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત
તાજા સમાચાર

બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ, બે શ્રદ્ધાળુના મોત

July 28, 2025
મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત,
તાજા સમાચાર

મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત,

July 28, 2025
Next Post
હવે મનોજ મુંતશીરે  હાથ જોડીને  માફી માંગી

હવે મનોજ મુંતશીરે હાથ જોડીને માફી માંગી

આ રાજ્યની સરકાર દરેક પરિવારની મહિલાઓને આપશે રૂ.1 હજાર! મુખ્યમંત્રીની જાહેરાત બાદ મહિલાઓમાં ખુશીની લહેર

આ રાજ્યની સરકાર દરેક પરિવારની મહિલાઓને આપશે રૂ.1 હજાર! મુખ્યમંત્રીની જાહેરાત બાદ મહિલાઓમાં ખુશીની લહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.