Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

આખરે ગુજરાત ‘રેરા’ને ચેરમેન મળ્યા

2022 માં નિવૃત થયેલા પૂર્વ સચિવ અનિતા કરવલને ફરી ગુજરાતમાં ડયુટી

aaspassdaily by aaspassdaily
2023-07-25 11:59:26
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)ના ચેરમેનપદેથી ગત નવેમ્બરમાં નિવૃત આઈએએસ ઓફીસર અમરજીતસિંઘ નિવૃત થયા બાદ ખાલી રહેલી જગ્યા પર ગુજરાત કેડરના નિવૃત આઈએએસ ઓફીસર અનિતા કરવલની નિયુકિત કરવામાં આવી છે.
અનિતા કરવલ ભારત સરકાર હસ્તકનાં સ્કુલ એજયુકેશન મંત્રાલયનાં સચીવપદેથી નવેમ્બર 2022 માં વય નિવૃત થયા હતા. ગુજરાત અને ભારત સરકારનાં વિવિધ મહત્વનાં પદો પર કાર્યરત રહેલા અનિતા કરવલનાં વિશાળ અનુભવનો લાભ લેવા તેમને કોઈને કોઈ મહત્વના પદે નિયુકત કરાશે તે નકકી મનાતું હતું.
ગુજરાત રેરા રાજયના રીઅલ એસ્ટેટ બીઝનેસ માટે અત્યંત મહત્વની ઓથોરીટી મનાય છે. એકલા અમદાવાદ જેવા મહાનગરમાં 3239 મહત્વના પ્રોજેકટસ રજીસ્ટર થયા હતા. જેમાં કુલ આશરે 1.46 લાખ કરોડનું મૂડીરોકાણ થયેલુ છે. તેમાંથી 1582 પૂર્ણ કરાયા છે.સમગ્ર ગુજરાતમાં 12,024 પ્રોજેકટસનાં રજીસ્ટ્રેશન સામે 6062 પ્રોજેકટસ પૂરા થયેલા છે.
ગુજરાત સરકાર હસ્તકનાં શહેરી વિકાસ વિભાગ હેઠળ રેરા કાર્યરત છે અને આ વિભાગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તક જ છે અને તે વિભાગના અગ્ર સચીવપદે પણ અશ્વિનીકુમાર જેવા કાબેલ આઈએએસ ઓફીસર સેવા આપી રહ્યા છે. ત્યારે રેરાનાં ચેરમેનની ખાલી રહેલી જગ્યાએ રીયલ એસ્ટેટને મુશ્કેલ સ્થિતિમાં મુકયુ હતું.

Previous Post

શેરબજારમાં હવે લાગુ થશે ઈન્સ્ટન્ટ સેટલમેન્ટ

Next Post

લોબાન સળગાવવાથી પ્રસન્ન થાયે છે દેવી-દેવતાઓ, આ સમસ્યાઓથી પણ મળે છે છુટકારો!

aaspassdaily

aaspassdaily

Related News

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર
તાજા સમાચાર

શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર

July 25, 2025
ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી
તાજા સમાચાર

ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી

July 23, 2025
Next Post
લોબાન સળગાવવાથી પ્રસન્ન થાયે છે દેવી-દેવતાઓ, આ સમસ્યાઓથી પણ મળે છે છુટકારો!

લોબાન સળગાવવાથી પ્રસન્ન થાયે છે દેવી-દેવતાઓ, આ સમસ્યાઓથી પણ મળે છે છુટકારો!

પૈસાની લેવડ-દેવડ અને પૂજામાં જમણો હાથ જ માનવામાં આવે છે શુભ, જાણો શું છે આનું કારણ

પૈસાની લેવડ-દેવડ અને પૂજામાં જમણો હાથ જ માનવામાં આવે છે શુભ, જાણો શું છે આનું કારણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.