Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં ૧૧૦૦૦ વિધાસહાયકોની ભરતી થશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 ના ગુજરાતી માધ્યમ માટે વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2026-04-01 11:42:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે લાંબા સમયના વિરામ બાદ ખુશખબર

આવી છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 ના ગુજરાતી માધ્યમ માટે 11,000

વિદ્યાસહાયકો (વર્ગ-3) ની મહાભરતીની જાહેરાત કરવામાં આવી છે. TET-1 પાસ કરેલા હજારો

ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક અને સુવર્ણ તક સમાન છે.

જાહેરાત ક્રમાંક 01/2026 અનુસાર, સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે ઓનલાઇન માધ્યમથી હાથ

ધરવામાં આવશે. ઉમેદવારોએ નીચે મુજબના શિડ્યુલને ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત: 15 એપ્રિલ, 2026 (સવારે 12:00 વાગ્યાથી)

ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 24 એપ્રિલ, 2026 (બપોરે 15:00 કલાક સુધી)

સ્વીકાર કેન્દ્ર પર ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ: 24 એપ્રિલ, 2026 (સાંજે 17:00 કલાક સુધી)

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે સરકારના નિર્ધારિત નિયમો મુજબની શૈક્ષણિક અને

તાલીમી લાયકાત હોવી જરૂરી છે.
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર પાસે D.El.Ed. (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) ની પદવી હોવી

અનિવાર્ય છે.
પરીક્ષા: ઉમેદવારે TET-1 (ટીચર એલિજિબિલિટી ટેસ્ટ) સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ.

આ જાહેરાતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ઉમેદવારો હાલ D.El.Ed. ના છેલ્લા

વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ અગાઉ TET-1 પરીક્ષા પાસ કરી ચૂક્યા છે, તેઓ પણ આ ભરતીમાં

ભાગ લઈ શકશે. આવા ઉમેદવારોએ અરજી કર્યા બાદ જ્યારે પરિણામ જાહેર થાય, ત્યારે પોતાના ગુણ

અને માર્કશીટ ઓનલાઇન પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું માળખું

મજબૂત કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયને પગલે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લાયકાત ધરાવતા ઉમેદવારોને સમયમર્યાદામાં સત્તાવાર વેબસાઇટ પર જઈને અરજી કરી દેવા સૂચના

આપવામાં આવી છે.

Tags: gujaratvidyasahayak bharati
Previous Post

આજથી નાણાંકીય સહિતના નિયમોમાં ફેરફાર

Next Post

નિરમા ચોકડી પાસે ટ્રક અડફેટે ખોડિયાર મંદિરે દર્શન માટે આવતા પદયાત્રીનું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયન પ્રમુખે યુક્રેન સામેના યુદ્ધમાં બે દિવસ માટે શસ્ત્રવિરામની કરી જાહેરાત

April 10, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

છત્તીસગઢમાં બે કાર વચ્ચે અકસ્માતની ઘટનામાં બાળક સહિત છ લોકોના મોત

April 10, 2026
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

નૅશનલ હાઇવે પર આજથી કેશલેસ ટોલ સિસ્ટમ અમલી

April 10, 2026
Next Post

નિરમા ચોકડી પાસે ટ્રક અડફેટે ખોડિયાર મંદિરે દર્શન માટે આવતા પદયાત્રીનું મોત

How Bscscan Empowers Crypto Investors in 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.