Sunday, November 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

ફૂદડી (*) વાળી 500 ની નોટ નકલી નથી

સોશિયલ મીડિયા પર વાયરલ એક મેસેજ ખોટો- RBI

aaspassdaily by aaspassdaily
2023-07-27 10:31:47
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમારી પાસે ફૂદડી (*) વાળી 500 રૂપિયાની નોટ છે તો તે નકલી છે. પરંતુ હકીકતમાં આ દાવો ખોટો સાબિત થયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિસેમ્બર 2016 થી 500 રૂપિયાની નવી બેંક નોટોમાં સ્ટાર સિમ્બોલ (*) રજૂ કર્યું હતું. તેથી જો તમારી પાસે સ્ટાર સિમ્બોલવાળી નોટ હોય તો ગભરાશો નહીં. કારણ કે તે નકલી નથી.

Previous Post

નશામાં ધૂત વધુ એક નબીરા કાર ચાલકે પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

Next Post

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 5 હજાર પેજની ચાર્જશીટ, 50થી વધુ લોકોના લેવાયા નિવેદન

aaspassdaily

aaspassdaily

Related News

દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું
તાજા સમાચાર

દિલ્હીમાં હથિયાર સપ્લાયનું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું

November 22, 2025
ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત
તાજા સમાચાર

ચાલકને હૃદયરોગનો હુમલો આવતા બેકાબૂ બનેલી કારની ટક્કરથી ચાર લોકોના મોત

November 22, 2025
અમેરિકાના મજબૂત જોબ ડેટાના કારણે ભારતીય શેરબજારમા કડાકો
તાજા સમાચાર

અમેરિકાના મજબૂત જોબ ડેટાના કારણે ભારતીય શેરબજારમા કડાકો

November 21, 2025
Next Post
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 5 હજાર પેજની ચાર્જશીટ, 50થી વધુ લોકોના લેવાયા નિવેદન

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: 5 હજાર પેજની ચાર્જશીટ, 50થી વધુ લોકોના લેવાયા નિવેદન

ભારતીય જ્ઞાન પરંપરા જાણનાર અધ્યાપકોને જ પ્રમોશન: યુજીસીનો નિર્દેશ

ભારતીય જ્ઞાન પરંપરા જાણનાર અધ્યાપકોને જ પ્રમોશન: યુજીસીનો નિર્દેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.