Friday, March 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઇમાં ત્રાસવાદી હુમલાના ષડયંત્રનો પર્દાફાશઃ ૨૬/૧૧ કરતા પણ મોટો અને હાઇટેક હુમલો કરવાની પેરવીમાં હતા

તાજેતરમાં પૂણેથી પકડાયેલા ત્રાસવાદીઓએ કર્યો ખુલાસોઃ મુંબઇના મહત્વના સ્થળો - મંદિરો હતા નિશાના ઉપર

aaspassdaily by aaspassdaily
2023-08-03 11:37:24
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટોચના ગુપ્તચર સૂત્રોએ ખુલાસો કર્યો છે કે તાજેતરમાં પૂણેમાં આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) દ્વારા ધરપકડ કરાયેલા બે માણસો ‘૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલા કરતાં પણ મોટો અને વધુ હાઇટેક હુમલો’ કરવા માંગતા હતા. ઈન્ટેલિજન્સ સૂત્રોએ જણાવ્યું કે ૧૮ જુલાઈના રોજ એટીએસે પુણેના કોથરૂડ વિસ્તારમાંથી મોહમ્મદ ઈમરાન અને મોહમ્મદ યુનુસની ધરપકડ કરી હતી, જેઓ ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત શાખા માટે કામ કરતા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી રાજસ્થામનના એક કેસમાં આ લોકોને શોધી રહી હતી.
એટીએસે શુક્રવારે ઇમરાન અને યુનુસને મદદ કરવા બદલ રત્નામગીરીના પેંડારીના સિમાબ નસરૂદ્દીન કાઝીની પણ ધરપકડ કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મિકેનિકલ એન્જિડનિયર કાઝીએ કોંધવા સ્થિજત ગ્રાફિક ડિઝાઇનર કદીર દસ્તાગીર પઠાણને પણ પૈસા મોકલ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું કે ઈમરાન અને યુનુસ કટ્ટરપંથી ઈસ્લામિક સ્ટેટના ઓપરેટિવ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને શકમંદોએ મુંબઈમાં કોલાબા સ્લમ વિસ્તાર નજીક ખાબાદ હાઉસ અને નેવલ હેલિપેડ સહિતના મહત્વોના સ્થળોની તપાસ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘આ જગ્યાઓ માત્ર મહત્વની નથી પણ વ્યૂહાત્મક પણ છે. તેથી, ત્યાં હુમલો મોટાપાયે નુકસાન પહોંચાડવા માટે થયો હોવો જોઈએ.’ તેમણે કહ્યું, ‘તેઓ મુંબઈના મોટા મંદિરો પર હુમલો કરવા માંગતા હતા, જયાં ભક્તોની સંખ્યો ઘણી વધારે છે.’
તેઓ દેશના વિકાસ અને પ્રગતિ માટે મહત્વંપૂર્ણ એવા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર પણ હુમલો કરવા માંગતા હતા, સૂત્રોએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ લોકોએ કોલાબા વિસ્તારના ઘણા ફોટોગ્રાફસ ક્લિક કર્યા હતા. તેમની પાસે સેહી-ટેકના નકશા મળી આવ્યા છે. જો કે, તે કાવતરાના પ્રારંભિક તબક્કામાં તપાસ એજન્સીતઓના હાથે ઝડપાઈ ગયો હતો.

Previous Post

259 રૂપિયા પ્રતિ કિલો: ફરી આસમાને પહોંચ્યા ટામેટા

Next Post

જ્ઞાનવાપીના asi સર્વેને લીલી ઝંડી

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોખરે

March 26, 2026
મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના વાતાવરણમાં આવશે પલટો

March 26, 2026
તાજા સમાચાર

ખાડી યુદ્ધના કારણે અનેક દેશોમાં કટોકટીભરી સ્થિતિ

March 26, 2026
Next Post
જ્ઞાનવાપીના asi સર્વેને લીલી ઝંડી

જ્ઞાનવાપીના asi સર્વેને લીલી ઝંડી

શેરબજાર તૂટતાં ડોલર સામે રૂપિયામાં ૩૨ પૈસાનો કડાકો

શેરબજાર તૂટતાં ડોલર સામે રૂપિયામાં ૩૨ પૈસાનો કડાકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.