Monday, July 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેદારનાથમાં ફરી આફત: ગૌરીકુંડમાં 13 લોકો લાપતા

હિમાચલમાં પણ કહેર: ઠેકઠેકાણે ભૂસ્ખલનથી 330 માર્ગો બંધ

aaspassdaily by aaspassdaily
2023-08-04 12:37:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઉતરાખંડ હિમાચલ જેવા રાજયોમાં મેઘરાજાનો કહેર યથાવત રહ્યો છે. કેદારનાથમાં આકાશમાંથી આફત વરસતા 13 લોકો લાપતા બન્યા હતા. કેદારના યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડમાં ભયાનક વરસાદ બાદ ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ હતી.પહાડનાં પથ્થરો ઘસી આવતા અનેક દુકાનો તણાઈ ગઈ હતી અને 13 લોકો લાપતા બન્યા હતા. જેઓની એનડીઆરએફ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સતાવાર સુત્રોએ કહ્યુ કે મોડીરાત્રે આસમાની આફત વરસી હતી. રાત્રે જ બચાવ રાહત ટુકડીઓને મોકલવામાં આવી હતી. પરંતુ ભયંકર વરસાદ તથા પથ્થરો પડતા હોવાથી રેસ્કયુ ઓપરેશન શકય બન્યુ ન હતું આજે સવારતી લાપતા લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. ઉતરાખંડમાં પહાડથી માંડીને મેદાની ક્ષેત્રો સુધી ભારે વરસાદ છે.
હવામાન વિભાગ દ્વારા દેહરાદુન, હરીદ્વાર, પૌડી, નૈનિતાલ, ચંપાવત, ચમોલી, બાગેશ્ર્વરધામમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ હિમાચલમાં પણ મેઘમહેર યથાવત રહ્યો છે. કાલકા-સીમલા સહીત 330 માર્ગો પર પરિવહન ઠપ્પ રહ્યું છે. ચોમાસાનાં 41 દિવસમાં રાજયમાં 200 લોકોનો ભોગ લેવાયો છે.જયારે 31 લોકો લાપતા બન્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં હજુ ભારે વરસાદનો દોર જારી રહેવાની આગાહી કરવામાં આવી છે.મેઘ કહેરથી કેટલાંક ભાગોમાં પૂર સ્થિતિ છે અને ઠેકઠેકાણે ભૂસ્ખલનથી 330 માર્ગો બંધ છે.

 

Previous Post

રસોડામાં રાખેલ આ એક મસાલો ઝડપથી ઓછી કરે છે ચરબી, સ્થૂળતા ઘટાડવા માટે દરરોજ તેનું પાણી પીવો

Next Post

I.N.D.I.A ગઠબંધન સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
I.N.D.I.A ગઠબંધન સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી

I.N.D.I.A ગઠબંધન સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી

મોસંબીથી ચમકી જશે ત્વચા અને વાળ થશે મજબૂત, જાણો તેના ફાયદા

મોસંબીથી ચમકી જશે ત્વચા અને વાળ થશે મજબૂત, જાણો તેના ફાયદા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.