Saturday, May 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવનગરમાં શાળા સંચાલક અને અન્ય એક આસામી સામે બનાવટી દસ્તાવેજો અંગે કાર્યવાહી

jatinsanghvi by jatinsanghvi
2023-08-05 17:34:58
in Uncategorized
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.5
ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગરના તળાજા રોડ, રામમંત્ર મંદિર પાસે આવેલ પ્લોટ નં.૨૫૫/એ-બી ના ભોગવટો કરનાર સેવાભાવી એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુરૂકુળ રોકન્ડરી સ્કુલના શાળા સંચાલક દ્વારા તેઓની શાળાની મંજુરી માટે ટાઉન ડેવલોપમેન્ટ વિભાગના બનાવટી દસ્તાવેજ આવાસ માટેનું પ્રમાણપત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે રજુ કરેલ.
જે અનવ્યે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ગાંધીનગર દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગમાં ખરાઈ અર્વે મોકલતા, બાબતની જાણ થતા એ. ડીવીઝન નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે બનાવટી આધારો રજુ કરનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરાયેલ છે તથા ચિત્રા ના રે.સ.નં. ૨૨૯/૧ તથા ૨૨૯૨ પૈકી, આકાશ તૈસીડન્સી, ચિત્રા-સીદસર રોડ ખાતે આવેલ પ્લોટ નં.૧૪૩ નાં પાત્રનાં ધારણકર્તા ગોહેલ રેખાબેન મથુરભાઈ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા, ટાઉન ડેવલોપમેન્ટ વિભાગના ત્રણ બનાવટી દસ્તાવેજો ૧૨૫.૦૦ ચો.મી હેઠળ સ્વીકૃત પ્લાન, કમ્પલીશન પ્લાન તથા આવાસ માટેનુ પ્રમાણપત્ર ઘરવેરા વિભાગ (પશ્ચિમ) ખાતે નામ ટ્રાન્સફર કરાવવા અર્થે રજુ કરેલ. જે અનવ્યે ઘરવેરા વિભાગ (પશ્ચિમ) દ્વારા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગે જાણ કરતા ટાઉન ડેવલોપમેન્ટ વિભાગ દ્વારા ડી. ડીવીઝન પોલીસ સ્ટેશન, આર.ટી.ઓ. સર્કલ ખાતે બનાવરી આધારો રજુ કરનાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરાયેલ છે.
આમ ભાવનગર શહેરની પ્રજાને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના ખોટા બનાવવામાં આવતા ડોક્યુમેન્ટથી સાવધાની રાખવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Previous Post

ચંદ્રમુખી ફિલ્મમાં કંગનાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, સપ્ટેમ્બરમાં આવી રહી છે ફિલ્મ

Next Post

હરિયાળી તીજ પર ભગવાન વિષ્ણુની પૂજા કરો, મનોકામના પૂર્ણ થશે! જાણો રીત અને તારીખ

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Bonos para Ruleta VIP

May 1, 2026
Uncategorized

Revisión de Ruleta sin Depósito con Verificación

May 1, 2026
Uncategorized

Kuidas Ninja Casino boonus aitab suurendada teie mänguvõimalusi Eestis

May 1, 2026
Next Post
હરિયાળી તીજ પર ભગવાન વિષ્ણુની પૂજા કરો, મનોકામના પૂર્ણ થશે! જાણો રીત અને તારીખ

હરિયાળી તીજ પર ભગવાન વિષ્ણુની પૂજા કરો, મનોકામના પૂર્ણ થશે! જાણો રીત અને તારીખ

1200 કેલરી ડાયટ પ્લાન ફોલો કરવાથી વજન ઘટવા લાગશે! બધા પૂછશે ભાઈ શું ખાઓ છો?

1200 કેલરી ડાયટ પ્લાન ફોલો કરવાથી વજન ઘટવા લાગશે! બધા પૂછશે ભાઈ શું ખાઓ છો?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.