Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભૂસ્ખલન થવાના કારણે કેદારનાથ ધામ તરફ જતો રસ્તો બંધ

ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો

aaspassdaily by aaspassdaily
2023-08-11 11:17:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચોમાસાની સાથે આવેલા વરસાદે ઉત્તરાખંડમાં હાહાકાર મચાવ્યો છે. એક તરફ ડુંગરાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલનને કારણે, રસ્તાઓ પર કાટમાળ જમા થઈ ગયો છે. જેના કારણે સામાન્ય જનજીવન ભારે પરેશાન થઈ ગયું છે, જ્યારે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે માહિતી મળી રહી છે કે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ તરફ જતો રસ્તો પથ્થરનો કાટમાળ પડવાને કારણે બંધ થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડમાં ચૌકી ફાટા નીચે તરસાલી પાસે પહાડી પરથી રસ્તા પર ખડકો અને કાટમાળ પડ્યો છે. જેના કારણે કેદારનાથ ધામ તરફ જતો ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના કારણે લગભગ 60 મીટર લાંબો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે. સાથે જ રોડ પર મોટો પથ્થર પડી જવાથી રસ્તો બંધ થઈ ગયો છે.
ગુપ્તકાશી-ગૌરીકુંડ હાઈવે પર આ ભૂસ્ખલનની માહિતી મળતાની સાથે જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા રસ્તાના સમારકામ તેમજ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ પ્રશાસનનું કહેવું છે કે રોડ પર પડેલા કાટમાળને કારણે જાવડી અને તિલવારા પોલીસ ચોકીઓમાંથી મુસાફરોને માર્ગ નાકાબંધી અંગે માહિતી આપવામાં આવી રહી છે. આ સાથે મુસાફરોને સલામત સ્થળે રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.

Previous Post

આઈટી વિભાગ એકશનમાં : અમદાવાદના 80 હજાર કરદાતાઓને અપાઇ નોટિ

Next Post

તોફાની ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post
તોફાની ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ

તોફાની ચોમાસુ સત્રનો આજે છેલ્લો દિવસ

સોશિયલ મીડિયાની મન પર ખરાબ અસરો પડતી હોવાની વાતો કાલ્પનિક?

સોશિયલ મીડિયાની મન પર ખરાબ અસરો પડતી હોવાની વાતો કાલ્પનિક?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.