Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, સૌ સંપ્રદાયના સત્સંગીઓએ નિડર રહેવું ક્યારેય પણ કોઈની છાયામાં દબાવું નહીં- નૌતમ સ્વામી

વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ કહ્યું, ઉતાવળે ચાલનારા પાછા વળો

aaspassdaily by aaspassdaily
2023-09-01 10:48:35
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આ વિવાદ વચ્ચે 31 ઓગસ્ટની સાંજે ખંભાતમાં નૂતન સંત નિવાસ ઉદ્ઘાટન સમારોહમાં વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામીએ પ્રવચન દરમિયાન કહ્યું કે, ક્યારેય કોઈ દેવી-દેવતાઓનું કોઈ સંતો અપમાન કરતા હોય તો તે ગ્રાહ્ય નથી. તેની સાથે સાથે સ્વામિનારાયણ એ ભગવાન છે અને એ ભગવાનની વાતને જો કોઈપણ ટાળવાનો પ્રયત્ન કરતું હોય તો એ વ્યાજબી નથી, જરાપણ અંશે માફ કરવા માટે પણ યોગ્ય નથી. હું સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરું છું કે, આપણા સૌ સંપ્રદાયના સત્સંગીઓએ આ બાબતમાં નિડર રહેવું ક્યારેય પણ કોઈ પાજી-પાલવની છાયામાં દબાવવું નહીં. કોઈપણ વાત કરે તો સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રોના આધારે એને જવાબ આપવો, સત્સંગી જીવન, વચનામૃત અને શિક્ષાપત્રી એ આપણું લેન્ડમાર્ક છે અને સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયે ગુજરાતને ઘણું આપ્યું છે એ આપણે ડંકાની ચોટ પર કહી શકીએ છીએ.
‘સૌ સંતોને પણ વિનંતિ કરું છું કે, આપણે સૌ સંતોએ સાથે મળીને તમામ 127 જેટલા સંપ્રદાયોએ આપણી સનાતન વૈદિક પરંપરાના છે એ સૌએ સાથે મળીને આપણા હિન્દુ સનાતન ધર્મને મજબૂત કરવાની જરૂર છે. કોઈ માણસો જ્યારે હિન્દુ ધર્મને જ્યારે નુકસાન કરતા હોય અને એવી પરિસ્થિતિમાંથી ભારતીય સંસ્કૃતિ પસાર થઈ રહી છે ત્યારે બધા સંપ્રદાયોએ એક થઈ એનો સામનો કરવાની જરૂર છે નહીં કે અંદરો અંદર એકબીજાની ટાંટીયા ખેંચવાની પ્રવૃત્તિ કરવાનો.’ નૌતમ સ્વામિ આગળ કહે છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય એ સર્વાંગી રીતે ગુજરાતનો પોષક છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પણ ગુજરાતના તમામ પ્રકારે, ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતના તમામ ધર્મોને પણ પોષણ આપનારા છે એટલે સંતો, જે ઇત્તર સંપ્રદાયોના છે, અખાડાના છે એને પણ મારી વિનંતિ છે જે બુદ્ધિશાળી સંતો છે એમણે વૈચારિક ભૂમિકાથી સમજી વિચારીને વાત કરવી જોઇએ, સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું જે સહન નથી કરી શકતા એવા લોકોની માટે મારે કોઈ વાત નથી કરવી. પરંતુ સ્વામિનારાયણ ભગવાન છે, એવું જે માને છે એ અમે નથી કહેતા વેદવ્યાસજીથી લઈને તમામ પુરાણોમાં આ વાત છે.

Previous Post

MSME ઉદ્યોગકારો માટે 5 રિજીયોનલ કાઉન્સિલની કરાઈ સ્થાપના

Next Post

રીલ્સના શોખીન ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે ભરાશે પગલાં

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
રીલ્સના શોખીન ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે ભરાશે પગલાં

રીલ્સના શોખીન ચાર PSI અને 13 પોલીસ કર્મચારીઓ સામે ભરાશે પગલાં

સંસદમાં વિશેષ સત્ર:  એક દેશ, એક ચૂંટણીનું બિલ લાવી શકે છે મોદી સરકાર

સંસદમાં વિશેષ સત્ર: એક દેશ, એક ચૂંટણીનું બિલ લાવી શકે છે મોદી સરકાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.