Tuesday, January 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વ્યાજદરોને સ્થિર રાખી શકે છે RBI

હાઈ ઈન્ફલેશનને જોતાં નિષ્ણાંતોનો અભિપ્રાય

aaspassdaily by aaspassdaily
2023-09-25 11:28:55
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રિટેલ મોંઘવારી ને જોતા આ વખતે પણ આરબીઆઈ વ્યાજદરોને યથાવત રાખી શકે છે તેમ નિષ્ણાંતોનું માનવું છે. જોકે સીપીઆઈ આધારીત ઈન્ફલેશન ઓગસ્ટમાં થોડુ ઘટીને 6.83 ટકા રહી ગયુ છે પણ તે રીઝર્વ બેન્કનાં 6 ટકાથી સંતોષજનક સ્તરથી હજુ પણ ઉપર છે. રિટેલ મોંઘવારી હજુ પણ ઘણી ઉચ્ચ સ્તરે છે અને અમેરિકી કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે થોડા વધુ સમય માટે સખ્ત વલણ યથાવત રાખવાનો ફેસલો કર્યો છે.
આ પરિસ્થિતિમાં વિશેષજ્ઞોનું માનવુ છે કે આગામી મહિનાની શરૂઆતમાં આરબીઆઈ નીતિગત દરને ફરી એકવાર યથાવત રાખવાનો નિર્ણય લઈ શકાય છે. રિઝર્વ બેન્કે આઠ ફેબ્રુઆરી 2023 ના રેપોરેટને વધારીને 6.5 ટકા કરી દીધો હતો અને ત્યારથી તેણે ત્યધિક હાઈ રીટેલ ઈન્ફલેશન આંતર રાષ્ટ્રીય બજારમાં કાચા તેલની ઉંચી કિંમતો સહીત કેટલાંક ગ્લોબલ કારણોને જોતા દરોને તે સ્તર પર યથાવત રાખ્યો છે. આરબીઆઈ ગવર્નરની અધ્યક્ષતાવાળી 6 સભ્યોની એમપીસીજી બેઠક ચાર-છ ઓકટોબરે પ્રસ્તાવિત છે. એમપીસીમાં છેલ્લી બેઠક ઓગસ્ટમાં યોજાઈ હતી.

Previous Post

TEAM INDIA બની સિક્સર કિંગ

Next Post

શેરબજારમાં સતત 5મા દિવસે ઘટાડો, હવે નિફ્ટી 19,300 સુધી ગગડવાની શક્યતા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી
તાજા સમાચાર

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

January 19, 2026
ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

January 19, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

January 19, 2026
Next Post
શેરબજારમાં સતત 5મા દિવસે ઘટાડો, હવે નિફ્ટી 19,300 સુધી ગગડવાની શક્યતા

શેરબજારમાં સતત 5મા દિવસે ઘટાડો, હવે નિફ્ટી 19,300 સુધી ગગડવાની શક્યતા

રાજકોટના ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર: ખંડેરી સ્ટેડિયમ ખાતે આગામી બુધવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે

રાજકોટના ક્રિકેટ રસીકો માટે સારા સમાચાર: ખંડેરી સ્ટેડિયમ ખાતે આગામી બુધવારે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.