Saturday, July 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં મેટ્રો સિટીમાં 10માંથી 7 પરિણીત મહિલાઓ પતિ સાથે કરે છે બેવફાઇ

પતિ ઘરકામમાં મદદ ન કરતો હોવાથી અને લગ્નજીવન બોર બની જવાથી પરાયા પુરુષ સાથે સંબંધ બાંધતી હોવાનો ખુલાસો

aaspassdaily by aaspassdaily
2023-09-26 10:54:51
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

લગ્નને લાંબા સમય સુધી ટકાવવા માટે પતિ-પત્ની વચ્ચે પ્રેમ અને રોમાન્સ હોવો જરૂરી છે, નહીં તો બોરીંગ લગ્ન જીવનનો પાર્ટનર તરફથી બેવફાઇની સંભાવના વધી જાય છે. લગ્નને આપણે ત્યાં પવિત્ર બંધન માનવામાં આવે છે પણ જો જીવનસાથી સાથે સંબંધ સારો ન હોય તો તે રૂંધાવવાને કારણે પણ બને છે. તેમાં બે મત નથી કે દેશમાં એસ્ટ્ર મેરિટલ રિલેશન-લગ્નેતર સંબંધો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જે એ બતાવે છે કે લોકો તેમના લગ્નથી ખુશ નથી.
જો કે તેનો પણ ઇન્કાર નથી થઇ શકતો કે કેટલાક લોકો ખુદના રોમાંચ માટે પોતાના પાર્ટનરને દગો દેતા હોય છે તેમાં મહિલા અને પુરુષ બન્ને સામેલ છે. પરંતુ ભારતમાં 5 લાખથી વધુ યુઝર્સ ધરાવતી ગ્લીડેન એપ દ્વારા લગ્ન કરેલ મહિલાઓનો પણ કરાયેલા સર્વેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં મોટાભાગની મહિલાના પોતાના પાર્ટનરના કારણે જ અફેર કરતી હોય છે. આ સર્વેમાં મોટેભાગે મુંબઇ, દિલ્હી, એનસીઆર, બેંગ્લુર, ચેન્નાઇ, હૈદ્રાબાદ અને પૂણે જેવા મેટ્રો શહેરની પરિણીત મહિલાઓ હતી.
સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ભારતમાં 10માંથી 7 મહિલાઓ પતિઓ સાથે એટલા માટે બેવફાઇ કરતી હોય છે કારણ કે તેના પતિ તેને ઘરના કામમાં તેની મદદ કરતા નથી. આટલી જ સંખ્યા એ મહિલાઓની છે જે લગ્નમાં બોરીંગના કારણે બીજા પુરુષ સાથે રિલેશનશીપ સાથે હોય છે. સર્વેમાં એવી પણ અજબ ગજબ વિગત બહાર આવી છે કે 37 ટકા મહિલાઓ એટલા માટે પતિ સાથે બેવફાઇ કરતી હોય છે કારણ કે તે કંઇક નવું અજમાવીને પોતાનું મોજુદ લગ્નજીવન બહેતર બનાવી શકે. આ મામલે એપના માર્કેટીંગ સ્પેશીયલીસ્ટ કરે છે કે આનો મતલબ એ પણ કાઢી શકાય કે લગ્નેતર સંબંધ લગ્નને બચાવવામાં પણ મદદગાર સાબિત થઇ શકે છે!

Previous Post

વડાપ્રધાનની મુલાકાત બાદ કેબીનેટમાં ફેરફાર ?!

Next Post

કેનેડાની સંસદમાં નાઝી વિચારધારાને સમર્થનનો વિવાદ સર્જાતા અધ્યક્ષે માફી માંગી

aaspassdaily

aaspassdaily

Related News

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી
તાજા સમાચાર

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી

July 26, 2025
ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ
તાજા સમાચાર

ખુરશી પ્રજાની સેવા માટે હોય ન કે ઘમંડ કરવા: CJI ગવઈ

July 26, 2025
રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક
તાજા સમાચાર

રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચ્યા સહકારી સંગઠનો સાથે કરશે બેઠક

July 26, 2025
Next Post
કેનેડાની સંસદમાં  નાઝી વિચારધારાને સમર્થનનો વિવાદ સર્જાતા અધ્યક્ષે માફી માંગી

કેનેડાની સંસદમાં નાઝી વિચારધારાને સમર્થનનો વિવાદ સર્જાતા અધ્યક્ષે માફી માંગી

કેનેડા: વાનકુવરમાં ખાલિસ્તાન સમર્થકોએ પ્રદર્શન કર્યું,

કેનેડા: વાનકુવરમાં ખાલિસ્તાન સમર્થકોએ પ્રદર્શન કર્યું,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.