Tuesday, January 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સત્તાના ભૂખ્યા લોકોને પેટમાં દુખાવો થાય છે પરંતુ અમે તમામ જાતિના વિકાસ માટે કામ કરીશું

બિહારમાં જાતિગત જનગણનાના આંકડાઓ પર મોદીએ કર્યા આકરા પ્રહાર

aaspassdaily by aaspassdaily
2023-10-03 12:21:06
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસ પર જાતિના આધારે દેશને વિભાજીત કરવાનો આરોપ લગાવ્યો હતો. ગ્વાલિયરમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પહેલા પણ જાતિના આધારે સમાજને વિભાજિત કરતી હતી અને તે હજુ પણ જાતિના આધારે લોકોને વહેંચી રહી છે. પીએમએ કહ્યું કે કેટલાક લોકોને દેશના વિકાસથી નફરત છે.
પીએમ મોદીએ કહ્યું કે સત્તાના ભૂખ્યા લોકોને પેટમાં દુખાવો થાય છે પરંતુ અમે તમામ જાતિના વિકાસ માટે કામ કરીશું. તેમણે વિરોધ પક્ષો પર ગરીબોની ભાવનાઓ સાથે રમવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે ત્યારે પણ કોંગ્રેસે ગરીબોની ભાવનાઓ સાથે રમત કરી હતી. અને આજે પણ તેઓ એ જ રમત રમી રહ્યા છે. પહેલા તેઓએ જાતિના નામે દેશના ભાગલા પાડ્યા અને આજે ફરી એ જ પાપ કરી રહ્યા છે. તેઓ પહેલા પણ દોષિત હતા અને આજે પણ વધુ ભ્રષ્ટ છે.
પીએમ મોદીએ કહ્યું કે આખી દુનિયા ભારતના વખાણ કરી રહી છે. આજે દુનિયા ભારતમાં પોતાનું ભવિષ્ય જુએ છે, પરંતુ કેટલાક લોકો રાજકારણમાં ફસાઈને માત્ર ખુરશી જ જુએ છે. તેમને દેશના વિકાસની ચિંતા નથી. તમને જણાવી દઈએ કે બિહારમાં જાતિ ગણતરીના આંકડા જાહેર થયા બાદ પીએમ મોદીનું આ પહેલું નિવેદન હતું.

Previous Post

બાંગ્લાદેશમાં ડેન્ગ્યૂને કારણે 1000થી વધુના મોત

Next Post

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની ફરી જાગવાની સંભાવના ધુંધળી

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી
તાજા સમાચાર

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

January 19, 2026
ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

January 19, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

January 19, 2026
Next Post
વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની ફરી જાગવાની સંભાવના ધુંધળી

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની ફરી જાગવાની સંભાવના ધુંધળી

ગુજરાતના ધોલેરા એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટને રેલ કનેકટીવીટી

ગુજરાતના ધોલેરા એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટને રેલ કનેકટીવીટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.