Tuesday, November 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની ફરી જાગવાની સંભાવના ધુંધળી

ચંદ્રના 14 દિવસ દરમિયાન લેન્ડર અને રોવર ફરી સક્રિય નહોતા બન્યા

aaspassdaily by aaspassdaily
2023-10-03 12:21:53
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ચંદ્ર પર રાત શરુ થઈ ગઈ છે. સાઉથ પોલનું એ શિવશક્તિ પોઈન્ટ પણ અંધારામાં ડુબી ગયુ છે. આ અંધારાની સાથે જ વિક્રમ લેન્ડર અને તેનું રોવર પ્રજ્ઞાનની ફરી જાગવાની આશાઓ પણ ધુંધળી પડી ગઈ છે. શિવશક્તિ પોઈન્ટ પર 30 સપ્ટેમ્બરથી જ સૂરજનો પ્રકાશ મંદ પડવા લાગ્યો હતો, ત્યારે જ આશંકા ઉઠી હતી કે શું વિક્રમ અને પ્રજ્ઞાન શું ફરી કયારેય જાગશે? આશા હતી કે 14 દિવસના ચક્ર બાદ બન્ને ચંદ્ર પર ફરી જાગશે પરંતુ આમ ન થઈ શકયું.
વિક્રમ અને પ્રજ્ઞાને બે વીકના મીશનમાં અનેક મહત્વના આંકડા એકત્ર કર્યા હતા. તેણે પહેલીવાર જુદી જુદી ઉંડાઈ પર ચંદ્રની સપાટીનું તાપમાન બતાવ્યું હતું. હવે ભલે રોવર અને લેન્ડર ફરી ન જાગે પણ આપણી સફળતાના પ્રતીક શિવશક્તિ પોઈન્ટ પર તે હંમેશા રહેશે. ઈસરોના પુર્વ વૈજ્ઞાનિક મનીષ પુરોહીત કહે છે ચંદ્ર પર રાત્રે તાપમાન શૂન્યથી નીચે માઈનસ 180 ડીગ્રી સુધી થઈ જાય છે. આ સ્થિતિમાં તેમના ફરી જાગવાની સંભાવના વિક્રમ અને પ્રજ્ઞાનની બેટરી પર નિર્ભર હતી પરંતુ લાગે છે કે તે 14 દિવસની રાતમાં ડિસ્ચાર્જ થઈ ગઈ. ઈસરોના સેન્ટરે તેની સાથે સંપર્ક સાધવાની ખૂબ જ કોશિશ કરી પણ સફળ ન રહી. આ ઘણું બધું ચંદ્રની સ્થિતિ પર નિર્ભર છે, ઈસરો ખુદ પણ આશાવાદી નથી ચંદ્ર પર 6 ઓકટોબરે પુરી રીતે સૂર્યાસ્ત થઈ જશે.

Previous Post

સત્તાના ભૂખ્યા લોકોને પેટમાં દુખાવો થાય છે પરંતુ અમે તમામ જાતિના વિકાસ માટે કામ કરીશું

Next Post

ગુજરાતના ધોલેરા એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટને રેલ કનેકટીવીટી

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાતના શહેરોમાં ઉદ્યોગોને મળશે વધારાની FSI
તાજા સમાચાર

ગુજરાતના શહેરોમાં ઉદ્યોગોને મળશે વધારાની FSI

November 4, 2025
અંકલેશ્વર GIDCમાં 23.68 લાખના જ્વલનશીલ જથ્થા સાથે ગોડાઉનનો માલિક ઝડપાયો
તાજા સમાચાર

અંકલેશ્વર GIDCમાં 23.68 લાખના જ્વલનશીલ જથ્થા સાથે ગોડાઉનનો માલિક ઝડપાયો

November 4, 2025
પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન સુધી પહોંચી
તાજા સમાચાર

પાકિસ્તાનની સાથે ચીનની ભાગીદારી સરક્ષણથી આગળ વધીને ગુપ્ત માહિતી અને કૂટનીતિક સમર્થન સુધી પહોંચી

November 4, 2025
Next Post
ગુજરાતના ધોલેરા એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટને રેલ કનેકટીવીટી

ગુજરાતના ધોલેરા એરપોર્ટ સહિત ત્રણ એરપોર્ટને રેલ કનેકટીવીટી

બે લવિંગને શેકીને મધ સાથે ચાવવાથી દૂર થાય છે સૂકી, ભીની અને કાળી દરેક પ્રકારની ઉધરસ!

બે લવિંગને શેકીને મધ સાથે ચાવવાથી દૂર થાય છે સૂકી, ભીની અને કાળી દરેક પ્રકારની ઉધરસ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.