Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 11 જીવતા સળગ્યાં

તમિલનાડુના વિરૃધનગરની ફટાકડાંની ફેક્ટરીમાં સેમ્પલ ટેસ્ટમાં બની દુર્ઘટના

aaspassdaily by aaspassdaily
2023-10-18 11:42:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે ફટાકડાં બનાવતી કંપનીઓ પણ બે પાળીમાં ધમધોકાર કામ કરીને ફટાકડાં બનાવી રહી છે તેમાં ફટાકડાં કંપનીના બ્લાસ્ટ અને મોતની એક મોટી ઘટના સામે આવી છે. તમિલનાડુના વિરૃધનગરની ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 11થી વધુ લોકોના મોત થયાં છે જ્યારે ઘણા દાઝ્યાં છે. મૃતકોમા 9 જેટલી તો મહિલાઓ હતી જેઓ ફટાકડાં બનાવી રહી હતી. મૃતકોમાં 9 મહિલાઓ પણ છે અને તથા 2 વર્કર છે, આ તમામની બળી ગયેલી લાશો બહાર કાઢવામાં આવી છે. જ્યારે દાઝેલાની સારવાર ચાલી રહી છે.

Previous Post

ગાઝામાં હુમલા બંધ કરો, નહીં તો તમે મુસ્લિમ સેનાઓને રોકી નહિ શકો – ઈરાનની ધમકી

Next Post

પાવાગઢ ખાતે રોજના ત્રણ લાખ જેટલા દર્શનાર્થીઓની ભીડ

aaspassdaily

aaspassdaily

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post
પાવાગઢ ખાતે રોજના ત્રણ લાખ જેટલા દર્શનાર્થીઓની ભીડ

પાવાગઢ ખાતે રોજના ત્રણ લાખ જેટલા દર્શનાર્થીઓની ભીડ

રાજ્યમાં 3,500 કરોડના ખર્ચે સોલર પાવર પ્લાન્ટ સ્થપાશે

રાજ્યમાં 3,500 કરોડના ખર્ચે સોલર પાવર પ્લાન્ટ સ્થપાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.