Sunday, March 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાવાગઢ ખાતે રોજના ત્રણ લાખ જેટલા દર્શનાર્થીઓની ભીડ

બે દિવસમાં 140થી વધુ લોકોને હૃદય સંબંધી તકલીફોમાં તાત્કાલિક સારવાર અપાઈ : ડોક્ટરે આવા લોકોને ન આવવા કહ્યું

aaspassdaily by aaspassdaily
2023-10-18 11:44:11
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

હાલમાં નાની ઉમરમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે, ત્યારે પાવાગઢ ખાતે આવતા દર્શનાર્થીઓમાં પણ તેની અસર જોવા મળી રહી છે. નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે રોજના ત્રણ લાખ જેટલા દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે. દર્શનાર્થીઓની ભારે ભીડમાં હૃદય રોગના દર્દીઓની હાલત કફોડી બનતી હોવાનું જોવા મળી રહ્યું છે. પાવાગઢ મંદિર ખાતે આ વર્ષથી તાત્કાલિક સારવાર વિભાગ શરુ કરવામાં આવ્યો છે. ઊંચાઈ ઉપર હવા પાતળી હોવાથી તેમજ ભીડ અને ગરમીને કારણે હૃદય રોગના દર્દીઓને જોખમ ઉભું થાય છે. તેવા સંજોગોમાં તાત્કાલિક સારવાર આપી શકાય અને દર્દીના જીવ ઉપર જોખમ ના આવે તે માટે આ સેવા શરુ કરવામાં આવી છે.
પાવાગઢ ખાતે દર્શન કરવા માટે ઊંચાઈ ઉપર ચઢવાનું હોવાથી, ગરમી અને ભારે ભીડને કારણે હૃદય રોગના દર્દીઓ ઉપર જોખમ બમણું થઇ જાય છે. નવરાત્રીના પ્રથમ બે દિવસ દરમ્યાન જ પાવાગઢ ખાતે આવેલા દર્શનાર્થીઓ પૈકી 145 લોકોને સારવાર આપવાની જરૂર પડી હતી. જેથી ડોક્ટરો દ્વારા હૃદય રોગના દર્દીઓ અથવા જેઓમાં ફિટનેસ ઓછી છે તેવા લોકોને પાવાગઢ ખાતે ભીડમાં દર્શન માટે નહીં આવવા વિનંતી કરી છે. નવરાત્રીના પ્રથમ દિવસે 75 લોકોને તાત્કાલિક સારવાર આપવાની જરૂર પડી હતી, બીજા દિવસે 70 દર્શનાર્થીઓને સારવાર આપવાની ફરજ પડી હતી. જેથી ત્યાં ફરજ ઉપરના ડોક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે કે હૃદય નબળું હોય અથવા કેલેસ્ટ્રોલ કે બ્લડ પ્રેશરની તકલીફ હોય તેવા લોકોએ હાલમાં પાવાગઢ ખાતે દર્શન કરવા ભારે ભીડમાં આવવું ટાળવું. અથવા જો આવવાનું થાય તો હાલમાં ચાલી રહેલી દવાના કાગળ સાથે રાખવા.

Previous Post

ફટાકડાંની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 11 જીવતા સળગ્યાં

Next Post

રાજ્યમાં 3,500 કરોડના ખર્ચે સોલર પાવર પ્લાન્ટ સ્થપાશે

aaspassdaily

aaspassdaily

Related News

બિહારના મુઝફ્ફરપુરમાં પિતાનો પાંચ સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ
તાજા સમાચાર

ગાંધીનગર મનપાની બે મહિલા કર્મચારીની સજોડે આત્મહત્યા

March 7, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઇઝરાયેલે ઈરાનના નાગરિક વિસ્તારોને નિશાન બનાવી નરસંહાર કર્યો હોવાનો આક્ષેપ

March 7, 2026
ગેસ ગળતરથી બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત
તાજા સમાચાર

સુરતના ડિંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે યુવતી મૃત હાલતે મળી આવતા ચકચાર

March 7, 2026
Next Post
રાજ્યમાં 3,500 કરોડના ખર્ચે સોલર પાવર પ્લાન્ટ સ્થપાશે

રાજ્યમાં 3,500 કરોડના ખર્ચે સોલર પાવર પ્લાન્ટ સ્થપાશે

રસ્તા પર ઉતર્યા તુર્કી-ઇરાન સહિત દેશના લોકો

રસ્તા પર ઉતર્યા તુર્કી-ઇરાન સહિત દેશના લોકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.