Wednesday, August 20, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલ ગાંધીના કૂતરાના નામથી નારાજ AIMIM નેતા પહોંચ્યા કોર્ટ

મોહમ્મદ ફરહાને કૂતરાનું નામ ‘નૂરી’ રાખવા પર નારાજગી વ્યક્ત કરી, અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે

aaspassdaily by aaspassdaily
2023-10-19 11:40:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીના એક નેતા રાહુલથી નારાજ છે. નારાજગીનું કારણ એક કૂતરાનું બચ્ચું છે. AIMIM નેતાએ રાહુલ ગાંધી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટમાં કેસ દાખલ કરનાર ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના નેતાનું નામ મોહમ્મદ ફરહાન છે.
હાલમાં જ રાહુલ ગાંધીએ તેમની માતા સોનિયા ગાંધીને ‘નૂરી’ નામનો કૂતરો ભેટમાં આપ્યો હતો. રાહુલ ગાંધીએ વર્લ્ડ એનિમલ ડે પર આ કૂતરો તેમની માતાને ગિફ્ટ કર્યો હતો અને તેનો વીડિયો પણ શેર કર્યો હતો. હવે AIMIM મોહમ્મદ ફરહાને કૂતરાનું નામ ‘નૂરી’ રાખવા પર નારાજગી વ્યક્ત કરી છે અને રાહુલ ગાંધી પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. મોહમ્મદ ફરહાને પોતાની અરજીમાં કહ્યું છે કે કૂતરાના નામને કારણે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. ‘નૂરી’ શબ્દ ખાસ કરીને ઇસ્લામ સાથે સંબંધિત છે અને કુરાનમાં પણ તેનો ઉલ્લેખ છે. ફરહાન કહે છે કે તેમણે રાહુલને નામ બદલવા અને માફી માંગવા કહ્યું, પરંતુ રાહુલ ગાંધીએ તેમ કર્યું નહીં.
આ મામલે AIMIM નેતાના વકીલનું કહેવું છે કે આવું કરીને રાહુલ ગાંધીએ અમારા સમાજની મહિલાઓ, વડીલો અને ખાસ કરીને અમારા પયગંબરનું અપમાન કર્યું છે. ઇસ્લામના આગમનથી, કોઈપણ મુસ્લિમ પરિવારે પ્રાણીનું નામ ‘નૂરી’ રાખ્યું નથી. વકીલે કહ્યું છે કે કોર્ટે ફરહાનને 8 નવેમ્બરે તેમનુ નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા. તેમણે કહ્યું કે ફરિયાદ પર વિચાર કર્યા બાદ કોર્ટ રાહુલ ગાંધીને સમન્સ આપી શકે છે.

Previous Post

ઇઝરાયેલનો અંત નજીક છે, ઇસ્લામિક વિશ્વ લેશે બદલો : ઇરાનના રાષ્ટ્રપતિએ આપી ધમકી

Next Post

મોસંબી ખાવાથી મજબૂત થશે વાળ અને ચમકશે ત્વચા, જાણો તેના કેટલા છે ફાયદા?

aaspassdaily

aaspassdaily

Related News

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે વિપક્ષમાં ડખા?, વિપક્ષ એક બિન-રાજકીય ઉમેદવાર ઊભો રાખે, TMCની ઈચ્છા

August 19, 2025
પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર
તાજા સમાચાર

પહેલાં દેશ અને પછી પાણીના ભાગલા પાડ્યા:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેહરૂ પર કર્યા પ્રહાર

August 19, 2025
સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ
તાજા સમાચાર

સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોન્ચ કરાયેલા FASTag વાર્ષિક પાસને યુઝર્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ

August 19, 2025
Next Post
મોસંબી ખાવાથી મજબૂત થશે વાળ અને ચમકશે ત્વચા, જાણો તેના કેટલા છે ફાયદા?

મોસંબી ખાવાથી મજબૂત થશે વાળ અને ચમકશે ત્વચા, જાણો તેના કેટલા છે ફાયદા?

મોસંબી ખાવાથી મજબૂત થશે વાળ અને ચમકશે ત્વચા, જાણો તેના કેટલા છે ફાયદા?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.