Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

2 ચક્રવાતી વાવાઝોડાનો ખતરો

અરબી સમુદ્રમાં ‘તેજ’, બંગાળની ખાડીમાં ‘હામુન’નું જોખમ: આ પહેલા 2018માં એક સાથે બે તોફાન આવ્યા હતા.

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 12:30:05
in Uncategorized, તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતને અડીને આવેલા દરિયાઈ વિસ્તારોમાં એક સાથે બે ચક્રવાતી વાવાઝોડા સર્જાયા છે. અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાયું છે, જેને ‘તેજ’ નામ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભું થયું છે, જેને ‘હામૂન’ નામ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગઅનુસાર, ‘તેજ’ સતત તીવ્ર બની રહ્યું છે . તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયા બાદ ‘તેજ’ ઓમાન અને યમન તરફ આગળ વધશે. અગાઉ તે ગુજરાતના દરિયાકાંઠે અથડાવાનો ભય હતો, જે હવે ટળી ગયો છે.
આઈએમડીના જણાવ્યા અનુસાર વાવાઝોડું ‘હામૂન’ પણ સક્રિય થઈ ગયું છે. તે 21 ઓક્ટોબરના રોજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર, પારાદીપ (ઓડિશા)થી લગભગ 620 કિમી દક્ષિણે, દીઘા (પશ્ચિમ બંગાળ)થી 780 કિમી દક્ષિણમાં અને ખેપુપારા (બાંગ્લાદેશ)થી 900 કિમી દક્ષિણે સ્થિત છે. 23 ઓક્ટોબરની આસપાસ તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
આ બંને વાવાઝોડા ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકે તેવી શક્યતા નથી. આ કારણે ભારત પર કોઈ ખાસ અસર નહીં થાય. જોકે, ચેન્નાઈ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં થોડો ફેરફાર થવાની અપેક્ષા છે. કેરળ અને તમિલનાડુના આંતરિક ભાગોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ બંને વાવાઝોડાના રસ્તા પણ અલગ-અલગ છે અને તે એકબીજાથી લગભગ 2,500 કિલોમીટરના અંતરેથી પસાર થશે.

Tags: cycloneindiatej
Previous Post

બેચરાજીના ધાર્મિક અને આર્થિક વિકાસ માટે એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી રચના

Next Post

હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ – આનંદીબહેન પટેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post
હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ – આનંદીબહેન પટેલ

હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે તેનું એનાલિસિસ થવું જોઈએ - આનંદીબહેન પટેલ

ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

ત્રણ દિવસમાં 13 લોકોનાં હૃદય બંધ પડી ગયાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.