Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાનખેડેમાં સચિનની 14 ફુટ ઉંચી પ્રતિમાનું 1 નવેમ્બરે અનાવરણ

dharmendravaghela by dharmendravaghela
2023-10-27 13:17:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વર્લ્ડકપમાં ભારતના શાનદાર પ્રદર્શન વચ્ચે ભારતીય ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરનું વિશાળ સ્ટેચ્યુ વાનખેડે સ્ટેડીયમમાં મુકીને તા.1 નવેમ્બરે અનાવરણની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ફેન્સ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ દિગ્ગજ સચીન તેંદુલકરને આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સન્માનિત કરવામાં આવશે.
સચીન તેંડુલકરની વાનખેડે સ્ટેડિયમમાં વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, જેનું અનાવરણ આગામી 1 નવેમ્બરે કરવામાં આવશે. જે માટે તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. ખાસ વાત છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ 2 નવેમ્બરે વાનખેડે ખાતે રમાવાની છે. વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ ટીમમાં સચીન પણ સામેલ હતો. ટીમ ઈન્ડિયાએ 2011 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. વિશ્વ ક્રિકેટમાં 100 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે. તેને 51 ટેસ્ટ અને 49 વનડે સદી ફટકારી છે. સચિને ટીમ ઈન્ડિયા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 30,000થી વધુ રન પણ બનાવ્યા છે.

 

Tags: indiaMumbaiSachin statuewankhede
Previous Post

8 વર્ષના સમયગાળામાં આવકવેરા રિટર્ન ફાઈલ કરનારાની સંખ્યામાં 90 ટકાનો વધારો

Next Post

IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

IND vs ENG: શ્રેયસ નહીં, તો શું 4 નંબર પર આ ખેલાડીને મળશે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તક?

પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.