Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગાઝાના રેફ્યૂઝી કેમ્પ પર ઇઝરાયેલનો હવાઇ હુમલો, 50ના મોત

હુમલાની ઇજિપ્ત અને જોર્ડને ટિકા કરી

dharmendravaghela by dharmendravaghela
2023-11-01 11:56:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી 9500થી વધુ લોકોના મોત થયા છે. ઇઝરાયેલ હજુ પણ ગાઝા પર હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. ઇઝરાયેલે ગાઝાના એક શરણાર્થી શિબિર પર એર સ્ટ્રાઇક કરી હતી જેમાં 50 લોકોના મોત થયા છે જ્યારે 150 લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયેલના આ હુમલામાં બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો દબાયેલા છે. જોકે, આ હુમલાને લઇને ઇઝરાયેલ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. એક રિપોર્ટ અનુસાર, ગાઝાના આંતરિક મંત્રાલયે કહ્યું કે ઇઝરાયેલી હવાઇ હુમલામાં ઉત્તરી ગાઝાના જબાલિયા રિફ્યૂઝી કેમ્પના એક વિસ્તારમાં એપાર્ટમેન્ટ બ્લૉકોને નિશાન બનાવવામાં આવ્યા છે જેમાં હજારો લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇન્ડોનેશિયન હોસ્પિટલના ડિરેક્ટરે પણ આ હુમલામાં 50 લોકોના માર્યા ગયાની વાત કહી છે.
મહત્ત્વપૂર્ણ છે કે જબાલિયા શરણાર્થી કેમ્પ ગાઝાનો સૌથી મોટો રેફ્યૂઝી કેમ્પ છે.જે ગાઝાના ઉત્તરમાં સ્થિત છે. આ શિબિર અહીંની આઠ શરણાર્થી શિબિરોમાં સૌથી મોટો છે. સંયુક્ત રાષ્ટ્રે આ વર્ષે જુલાઇમાં આ શિબિરમાં 116000થી વધુ શરણાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે આ શિબિરમાં 1948ના યુદ્ધ પછીથી શરણાર્થી રહે છે. ગીચ વસ્તી ધરાવતો આ વિસ્તાર ઘણો નાનો છે. જે માત્ર 1.4 વર્ગ કિમીના દાયરામાં ફેલાયેલો છે.
ગાઝાના શરણાર્થી શિબિર પર કરવામાં આવેલા હુમલાની ઇજિપ્ત અને જોર્ડને ટિકા કરી છે અને આ હવાઇ હુમલાને અમાનવીય ગણાવ્યો છે. ઇજિપ્તે કહ્યું કે આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ સાથે જ ઇજિપ્તે આંતરરાષ્ટ્રીય સમુદાયને ઇઝરાયેલના હુમલા રોકવા અને ગાઝામાં રહેતા લોકોને માનવીય મદદ આપવા માટે હસ્તક્ષેપ કરવાનો આગ્રહ કર્યો છે. બીજી તરફ જોર્ડને પણ ઇઝરાયેલના હુમલાની ટિકા કરી છે. આ સાથે જ સાઉદી અરબે આ હુમલા પર કહ્યું કે ઇઝરાયેલ વારંવાર રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે તે ખોટુ છે.

Tags: Gazaisraelrefugee camp attack
Previous Post

હવે તમે ઘરે બેઠા આ શક્તિપીઠનો મેળવી શકશો પ્રસાદ, ઓનલાઈન બુકિંગની સુવિધા થઈ શરૂ!

Next Post

ઇઝરાયેલ સામે યુદ્ધમાં ખુલ્યો ત્રીજો મોરચો, વધુ એક ઇસ્લામિક જૂથે કર્યો હુમલો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
ઇઝરાયેલ સામે યુદ્ધમાં ખુલ્યો ત્રીજો મોરચો, વધુ એક ઇસ્લામિક જૂથે કર્યો હુમલો

ઇઝરાયેલ સામે યુદ્ધમાં ખુલ્યો ત્રીજો મોરચો, વધુ એક ઇસ્લામિક જૂથે કર્યો હુમલો

7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ

7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.