Wednesday, March 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ

ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ , ત્રણ જ્ઞાન સહાયક ઉમેદવારો ને ઇજા

dharmendravaghela by dharmendravaghela
2023-11-10 12:24:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્ય સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોના ભવિષ્ય સામે ખતરો હોવાથી સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગાંધીનગરમાં જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ સાથે ઉમેદવારોએ સેકટર – 19 ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમ્યાન પોલીસ સાથે ઉમેદવારોનું ઘર્ષણ થયું હતું. પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી લીધી હતી. જેમાં ત્રણ ઉમેદવારોને ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ મુદ્દે યુવરાજસિંહ જાડેજાએ આગામી દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાનો પણ હુંકાર કર્યો હતો.
ગાંધીનગર સેક્ટર 19 વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે જ્ઞાન સહાયકના ઉમેદવારો જ્ઞાન સહાયક યોજના રદ કરવા માટે અને શિક્ષણ સચિવ વિનોદ રાવને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને જેમાં ત્રણ જ્ઞાન સહાયક ઉમેદવારો ને ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ સરકાર અને શિક્ષણ સચિવના ઇશારે પોલીસને આગળ કરીને બળપૂર્વક તમામ ઉમેદવારોની અટકાયત કરી હતી જેમાં ત્રણ ઉમેદવારો ઘાયલ થયા છે.

Tags: gandhinagargyan sahayak protest
Previous Post

પાકિસ્તાનનો ખેલ ખલાસ!, ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે તે લગભગ નક્કી

Next Post

ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને !

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

March 11, 2026
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

March 11, 2026
Next Post
ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને !

ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રભારીને હરાવવા કોંગ્રેસનાં જ નેતાઓ મેદાને !

પાકિસ્તાનમાં લોટ અને દાળ પછી હવે પેપરની અછત !

પાકિસ્તાનમાં લોટ અને દાળ પછી હવે પેપરની અછત !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.