Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

કેનેડામાં હિન્દુ મંદિરમાં દેખાવો કરવા આવેલા ખાલિસ્તાનીએ ભાગવું પડયું!

અમે ડરનારા નથી, તેમને તેમની જ ભાષામાં જવાબ અપાશે: મંદિર પરિષદના અધ્યક્ષ ગોયલ

dharmendravaghela by dharmendravaghela
2023-11-28 11:40:28
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેનેડામાં એક મંદિરમાં યોજાયેલ કાઉન્સીલર કેમ્પમાં એસએફજી અર્થાત, શિખ ફોર જસ્ટિસના દેખાવકારોએ હંગામો કરતા કેનેડા સ્થિત હિન્દુઓએ તેમની ભાષામાં જડબાતોડ જવાબ આપતા ખાલિસ્તાનીઓએ ઉભી પૂંછડીએ દોડી જવું પડયું હતું. બન્ને પક્ષો વચ્ચે લગભગ 3 કલાક તનાવ ચાલુ રહ્યો હતો.
લક્ષ્મી નારાયણ મંદિરના અધ્યક્ષ સતીષકુમારે જણાવ્યું હતું કે તેઓ લગભગ 25 દેખાવકારો હતા અને અમે લગભગ 200 હતા. મંદિર પરિષદના પુરુષોત્તમ ગોયલે જણાવ્યું હતું કે જે લોકો અમને ચેતવણી આપી રહ્યા હતા તો અમે પણ તેનો જવાબ આપવા તૈયાર હતાં. તેમણે એવું વિચાર્યું નહીં હોય કે અમે તેમને જવાબ તેમની ભાષામાં આપવા તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે અમે ડરપોક નથી.

Tags: canadakhalistani runaway from temple
Previous Post

કાંતારા ચેપ્ટર-1નું ટીઝર થયું રિલીઝ

Next Post

જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન

જાણીતા ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન

ગુજરાતમાં વિકાસની તકો અગે દુબઈ ખાતે ચર્ચા

ગુજરાતમાં વિકાસની તકો અગે દુબઈ ખાતે ચર્ચા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.