Saturday, November 8, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

UNમાં ભારતે પેલેસ્ટાઇનનું સમર્થન કર્યું

ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મોટા પાયે નાગરિકોના જીવને નુકસાન સ્વીકાર ના કરી શકાય

dharmendravaghela by dharmendravaghela
2023-11-29 11:52:11
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે પ્રથમ વખત ખુલીને પ્રતિક્રિયા આપી છે. યુએનના સ્થાઇ પ્રતિનિધિ રૂચિરા કંબોજે ભારત અને પેલેસ્ટાઇન સાથે લાંબા સમયથી ચાલતા સંબંધોનો ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું કે ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં મોટા પાયે નાગરિકોના જીવને નુકસાન સ્વીકાર ના કરી શકાય.
રૂચિરા કંબોજે ભારત અને પેલેસ્ટાઇન વચ્ચે ઐતિહાસિક સંબંધો અને રાજ્ય, શાંતિ અને સમૃદ્ધિના પ્રયાસમાં પેલેસ્ટાઇનને ભારતનું સતત સમર્થનનો ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું, “આજે અમે અહીં એવા સમયે ભેગા થયા છીએ જ્યારે ઇઝરાયેલ-હમાસના યુદ્ધને કારણે મધ્ય-પૂર્વની સુરક્ષા સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. વિસ્તારમાં મોટા પાયે નાગરિકોનો જીવ જઇ રહ્યો છે, જેમાં મહિલાઓ અને બાળકોના જીવને નુકસાન સૌથી વધારે છે. આ એક ખતરનાક માનવીય સંકટ છે. અમે નાગરિકોના મોતની ટિકા કરીએ છીએ.
રૂચિરા કંબોજે પેલેસ્ટાઇની નાગરિકોને માનવીય સહાયતા આપવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોની પ્રશંસા કરી છે, તેમણે કહ્યું, “અમે પોતાની તરફથી 70 ટન માનવીય સામગ્રી મોકલી છે જેમાં 16.5 ટન દવા અને તબીબી સામાન પણ સામેલ છે.” યૂએનમાં બોલતા રૂચિરાએ કહ્યું કે આતંકવાદ અને નાગરિકોને બંધક બનાવવા ચિંતાજનક છે અને તેનું કોઈ સમર્થન નથી. આ સિવાય તેમણે બંધકોને તાત્કાલિક મુક્ત કરવા અંગે ભારતનું વલણ વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ જાળવી રાખે છે અને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની હિમાયત કરે છે.

Tags: india suports palestineUN
Previous Post

ત્રીજી ટી-20 મેચમાં ભારતને 5 વિકેટે હરાવ્યું

Next Post

બેંકમા નાણાં ભરવા જતા બે લોકોએ ચલાવી 31 લાખની લૂંટ

dharmendravaghela

dharmendravaghela

Related News

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR
તાજા સમાચાર

પંજાબના પૂર્વ DGP અને મંત્રી સામે CBI દ્વારા FIR

November 7, 2025
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત
આંતરરાષ્ટ્રીય

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી ભયંકર ગોળીબાર, 5ના મોત

November 7, 2025
દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો
તાજા સમાચાર

દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખોટકો

November 7, 2025
Next Post
બેંકમા નાણાં ભરવા જતા બે લોકોએ ચલાવી 31 લાખની લૂંટ

બેંકમા નાણાં ભરવા જતા બે લોકોએ ચલાવી 31 લાખની લૂંટ

નકલી સરકારી કચેરી મામલે પૂર્વ IAS અધિકારી નિનામાની ધરપકડ

નકલી સરકારી કચેરી મામલે પૂર્વ IAS અધિકારી નિનામાની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.