Sunday, August 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની તમામ અરજીઓ હાઇકોર્ટે ફગાવી

2 અરજીઓઓ સિવિલ સુટની જાળવણી સામે હતી અને 3 ASI સર્વેના આદેશ વિરૂદ્ધ હતી

dharmendravaghela by dharmendravaghela
2023-12-19 13:14:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જ્ઞાનવાપી કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ટાઇટલ સૂટને પડકાર આપતી મુસ્લિમ પક્ષની તમામ 5 અરજીઓ ફગાવી દીધી છે. આ ચુકાદો જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચે સંભળાવ્યો છે.
મુસ્લિમ પક્ષે હિન્દૂ પક્ષના 1991ના કેસને પડકાર આપતા અલ્હાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. અંજુમન ઇંતેજામિયા કમિટી અને યુપી સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડે અલ્હાબાદ હાઇકોર્ટમાં 1991માં વારાણસીની કોર્ટમાં દાખલ મૂળ દાવાની જાળવણીને અલ્હાબાદ હાઈકોર્ટમાં પડકારી હતી. આ કેસમાં 8 ડિસેમ્બરે જ અલ્હાબાદ હાઇકોર્ટે સુનાવણી પુરી થયા પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કુલ 5 અરજીઓ પર સુનાવણી ચાલતી હતી જેમાં 2 અરજીઓઓ સિવિલ સુટની જાળવણી સામે હતી અને 3 અરજીઓ ASI સર્વેના આદેશ વિરૂદ્ધ હતી.
મુસ્લિમ પક્ષે અલ્હાબાદ હાઇકોર્ટમાં પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટ 1991નો હવાલો આપતા કહ્યું હતું કે આ કાયદા હેઠળ જ્ઞાનવાપી પરિસરમાં કોઇ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં નથી આવી શકતી, જેના પર કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી કેસમાં આ નિયમ વચ્ચે આવતો નથી.

Tags: Alhabad high courtgyanvapi casemuslim's plea reject
Previous Post

UPDATE : કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધુ

Next Post

ભાઇના મોતના સમાચાર માત્ર અફવા છે : છોટા શકીલનો ખુલાસો

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ભાઇના મોતના સમાચાર માત્ર અફવા છે : છોટા શકીલનો ખુલાસો

ભાઇના મોતના સમાચાર માત્ર અફવા છે : છોટા શકીલનો ખુલાસો

92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે સંસદમાં વિપક્ષનો હોબાળો

92 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે સંસદમાં વિપક્ષનો હોબાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.