Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કાલે રાજ્યપાલ પાલિતાણાના મહેમાન : ૨૮મીએ ગારિયાધારના એક કાર્યક્રમમાં પણ રહેશે ઉપÂસ્થત

પાલિતાણા ખાતે જૈન સમાજના સમારોહમાં તથા ૨૮મીએ પરવડી માધવ ગૌશાળાના કાર્યક્રમમાં ભાગ લેવા રાજ્યપાલ ગોહિલવાડના મહેમાન બનશે

dharmendravaghela by dharmendravaghela
2023-12-25 14:17:47
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા. ૨૬ અને તા. ૨૮ના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણાના અચલગચ્છ જૈન સમાજના કાર્યક્રમમાં તથા ૨૮મીએ પરવડી ખાતે ગૌશાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આ કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે જુદાં-જુદાં દિવસે ભાવનગર઼ જિલ્લાના પ્રવાસે આવશે. પાલિતાણા ખાતે આગામી તા.૨૫ થી તા. ૨૭ દરમિયાન જૈન સમાજના ત્રિ- દિવસીય સહ શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતતા. ૨૬ના રોજ સવારે ૧૧ કલાકે ઼ પાલિતાણા આવશે. અહી જૈન સમાજના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. તિર્થનગરી પાલિતાણા ખાતે જૈન સમાજના ૧૦૦૦માં વર્ષને ગૌરવવર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ભારતભરમાંથી જૈન સમુદાયના લોકો પાલિતાણા ઉમટશે. આ સિવાય ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે તા. ૨૮ના રોજ ગૌશાળાના એક કાર્યક્રમમાં બપોરે ૩ કલાકે રાજ્યપાલ ઉપસ્થિત રહેશે.

Tags: bhavnagargariyadhargovernarpalitana
Previous Post

પાલિતાણામાં આવતા મહિને હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો થશે શિલાન્યાસ

Next Post

ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફુડ ફેસ્ટીવલ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક
તાજા સમાચાર

અમેરિકા જવા ઇચ્છુક ગુજરાતીઓને ફસાવવાની નવી ટેક્નિક

July 2, 2025
દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત
તાજા સમાચાર

દિલ્હીમાં જૂના વાહનો માટે ઇંધણ ઉપર પ્રતિબંધ, પહેલા દિવસે 24 વાહનો જપ્ત

July 2, 2025
ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ
આંતરરાષ્ટ્રીય

ફરી એકવાર હિંદુ મંદિરોને નિશાન બનાવાયા – અમેરિકામાં ઈસ્કોન મંદિર પર 20-30 રાઉન્ડ ફાયરિંગ

July 2, 2025
Next Post
ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફુડ ફેસ્ટીવલ

ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે આજે સાંજથી ધ ભાવનગર ફુડ ફેસ્ટીવલ

નાતાલ નિમિત્તે ભાવનગર ખાતે ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન

નાતાલ નિમિત્તે ભાવનગર ખાતે ચર્ચમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.