Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રામ મંદિરે કોંગ્રેસ માટે ઊભું કરી દીધું ધર્મસંકટ

અયોધ્યામાં હાજર રહેવા અંગે અસમંજસ

dharmendravaghela by dharmendravaghela
2023-12-29 11:52:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં હજારો લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, વિપક્ષના તમામ મોટા નેતાઓ અને રાજકીય પાર્ટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ આ આમંત્રણ કેટલાક માટે રાજકીય તક અને અન્ય માટે રાજકીય મૂંઝવણ કહેતા ધર્મસંકટ પેદા કરી છે. કોંગ્રેસ હાલમાં રાજકીય સંકટનો સામનો કરી રહી છે. આ કાર્યક્રમમાં જો કોઈ ભાગ લે તો પણ સંભવિત નુકસાનનો અંદાજ છે અને ના જવા પર ભાજપના ધ્રૂવિકરણથી બચવાનો પડકાર છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કાર્યક્રમમાં કોઈ હાજરી આપવાનું છે કે નહીં. કોંગ્રેસે હજુ સુધી આ મુદ્દે પોતાની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ કરી નથી. કોંગ્રેસ તરફથી નિર્ણય લેવામાં થયેલો આટલો વિલંબ એ બતાવવા માટે પૂરતો છે કે દેશની સૌથી જૂની પાર્ટી ધર્મસંકટમાં મુકાઈ છે. દુવિધા ભાજપના હિંદુત્વવાળા ટ્રેપમાં ફસાવાની, મુસ્લિમ વોટબેંકની દુવિધા અને વિચારધારાને વળગી રહેવાની દુવિધા છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, સમજી-વિચારીને સ્ટેન્ડ લેવું પડશે અને અમારું અગાઉનું સ્ટેન્ડ પણ યાદ રાખવું પડશે. આ સમયે અમે આ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરી રહ્યાં નથી. ખૂબ જ બેદરકારીથી લેવામાં આવી રહ્યું છે. હવે આગામી દિવસોમાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવા અંગે કોંગ્રેસ શું સ્ટેન્ડ લે છે તેના પર પણ પાર્ટીની ભાવિ રણનીતિનો આધાર રહેશે.

Tags: ayodhyaCongressram mandir
Previous Post

ચૂંટણી અધિકારીએ ટ્રમ્પને હવે મતદાન કરવા માટે અયોગ્ય ઠેરવ્યા

Next Post

મોદી સરકારે ભંગાર વેચીને એકત્ર કરી બે ચંદ્રયાન-3 મિશન મોકલી શકાય તેટલી આવક

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મોદી સરકારે ભંગાર વેચીને એકત્ર કરી બે ચંદ્રયાન-3 મિશન મોકલી શકાય તેટલી આવક

મોદી સરકારે ભંગાર વેચીને એકત્ર કરી બે ચંદ્રયાન-3 મિશન મોકલી શકાય તેટલી આવક

પાણીની લાઈનમાં ભંગાણ થતા તળાજાના પાદરગઢ ગામમાં પાણી ફરી વળ્યાં

પાણીની લાઈનમાં ભંગાણ થતા તળાજાના પાદરગઢ ગામમાં પાણી ફરી વળ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.