Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં આજે 131 શહીદ પરિવારોનું થશે સન્માન

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે અપાશે દરેકને 2.50 લાખ

dharmendravaghela by dharmendravaghela
2023-12-30 11:43:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશભરના સિમાડા સાચવતા શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પ્રેમ, લાગણી અને હૂંફ પુરી પાડવા માટે સન્માનિત કરતો કાર્યક્રમ શનિવારે સાંજે છ વાગ્યે યોજાશે. સરથાણા ખાતે આવેલા હરેકૃષ્ણ કેમ્પસમાં યોજાનારા કાર્યક્રમમાં 131 શહીદ પરિવારોને મુખ્યમંત્રી અને દેશના સરક્ષણમંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં 250 લાખ રૂપિયાની રાશિ અર્પણ કરવામાં આવશે.
ટ્રસ્ટના પ્રમુખ લવજીભાઈ બાદશાહ તથા સ્થાપક પ્રમુખ નનુભાઈ સાવલીયાએ કહ્યું કે, રાષ્ટ્રની સીમાઓની રક્ષા કરતા સૈન્યના જવાનો જયારે શહીદ થાય છે ત્યારે તેમનો પરિવાર નોંધારો બની જાય છે. બારેમાસ અને ચોવીસ કલાક સીમા પર અડીખમ રહેતા, સીયાચીનના માઈનસ ટેમ્પરેચરથી માંડીને રણપ્રદેશના અતિઉષ્ણ તાપમાન સહન કરીને જજુમતા આ સૈનિકોનાં પરિવાર પ્રત્યે આપણે પણ સંવેદનશીલ બનવું જોઈએ.
ટ્રસ્ટનાં મંત્રી સી.પી.વાનાણીએ કહ્યું કે તા.30/12/2023 ને શનિવારે સાંજે 6.00 કલાકથી આ કાર્યક્રમ નિયત સમયે શરૂ થઈ જશે. આ દરમિયાન આ પરિવારનું ભવ્ય સન્માન-અભિવાદન કરવામાં આવશે. ત્યારબાદ તેઓને શૌર્ય રાશિના ચેક અર્પણ કરવામાં આવશે. આજ દીન સુધીમાં દેશના વિવિધ રાજ્યોનાં 320 શહીદ પરિવારને શૌર્ય રાશિ અર્પણ કરેલ છે. અને આજે વધુ 131 પરિવારને પ્રત્યેકને રૂ.2,50,000/- આપી ટોટલ 451 શહીદ પરીવારોને શૌર્ય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Tags: rajnathsingshaheed parivar sanmansurat
Previous Post

ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આગામી 8 ફેબ્રુઆરીથી

Next Post

આજે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવેનું ઉદ્ઘાટન

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આજે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવેનું ઉદ્ઘાટન

આજે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવેનું ઉદ્ઘાટન

નાની બચતની બે સ્કીમના વ્યાજ દર વધ્યા

નાની બચતની બે સ્કીમના વ્યાજ દર વધ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.