Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિ મામલે SC આજે આપશે ચુકાદો!

સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર સવાલો ઊઠાવ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-01-08 11:57:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિલકિસ બાનો કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો સંભળાવવામાં આવશે. બિલકિસ બાનો કેસના દોષીઓની મુક્તિ મામલે સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. ઓગસ્ટ, 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગે આજે નિર્ણય આવી શકે છે.
જસ્ટિસ બીવી નાગરત્નાઅને જસ્ટિસ ઉજ્જલ ભુયનની બેંચ આ અંગે ચુકાદો આપશે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. દરમિયાન, કેન્દ્ર અને ગુજરાત સરકારે ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. જણાવી દઈએ કે, ગુજરાત સરકારે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર પણ સવાલો ઊઠાવ્યા હતા. જો કે, કોર્ટે એમ પણ કહ્યુ હતું કે, તે સજા માફીના વિરોદ્ધમાં નથી. પરંતુ, તે સ્પષ્ટ કરવું જોઈએ કે દોષિત કેવી રીતે માફી માટે લાયક બન્યા?

Tags: bilkis banoindiakedi mukti casesupreme court
Previous Post

દેશમાં #BoycottMaldives ટ્રેન્ડમાં

Next Post

ભાવનગર ખાતે સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ભાવનગર ખાતે સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું

ભાવનગર ખાતે સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું

ગગનયાન મિશન: 2025માં ISRO અવકાશમાં મોકલશે માણસ

ગગનયાન મિશન: 2025માં ISRO અવકાશમાં મોકલશે માણસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.