Wednesday, October 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 12:03:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બોલિવૂડ અને સાઉથની ઘણી હસ્તીઓ અને સંતોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મુકેશ અંબાણી અને પત્ની નીતા, અનિલ અંબાણી અને સાઉથના સ્ટાર્સ ચિરંજીવી-રામચરણે હાજરી આપી હતી. બાબા રામદેવ બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોવા મળ્યા હતા.તે જ સમયે, કેટરિના કૈફ અને પતિ વિકી કૌશલ, આલિયા ભટ્ટ-રણબીર કપૂર, માધુરી દીક્ષિત અને તેમના પતિ ડૉ. શ્રીરામ નેનેએ પણ સમારોહમાં હાજરી આપી હતી. ગર્ભગૃહમાં સ્થાપિત રામલલ્લાની પ્રતિમા બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે પણ સમારોહમાં હાજરી આપી હતી. તેમણે કહ્યું- હું દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું.
કાર્યક્રમમાં હાજરી આપતા પહેલા અનુપમ ખેરે હનુમાનગઢીની મુલાકાત લીધી હતી. કહ્યું, “ભગવાન રામ પાસે જતા પહેલા હનુમાનજીના દર્શન કરવા ખૂબ જ જરૂરી છે. આવું વાતાવરણ હિંદુ ધર્મમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. આ ઐતિહાસિક છે.” વિવેક ઓબેરોયે કહ્યું કે, “હું પહેલીવાર અયોધ્યા આવ્યો છું અને અહીં હું દરેક શ્વાસમાં શ્રી રામની ભક્તિ અનુભવું છું. રામલલ્લા 500 વર્ષ પછી અયોધ્યા પરત ફર્યા ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ છે.”

Tags: actoramitabhayodhyaram mandir
Previous Post

રામજ્યોતિ પ્રગટાવીને રામલલ્લાનું સ્વાગત

Next Post

રામલલાના દર્શન કરી અંબાણી પરિવારે મંદિરની બહાર ફોટો ક્લિક કરાવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
રામલલાના દર્શન કરી અંબાણી પરિવારે મંદિરની બહાર ફોટો ક્લિક કરાવ્યો

રામલલાના દર્શન કરી અંબાણી પરિવારે મંદિરની બહાર ફોટો ક્લિક કરાવ્યો

રામમંદિરમાં સવારે 3 વાગ્યાથી પૂજા-શ્રૃંગારની તૈયારીઓ થશે: રામલલ્લા સવારે 4 વાગ્યે જાગશે

રામમંદિરમાં સવારે 3 વાગ્યાથી પૂજા-શ્રૃંગારની તૈયારીઓ થશે: રામલલ્લા સવારે 4 વાગ્યે જાગશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.