Sunday, December 28, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મંદિર ત્યાં જ બન્યુ છે, જયાં બનાવવાનો સંકલ્પ લીધો હતો: યોગી આદિત્યનાથ

અગાઉ અયોધ્યાની ગલીઓમાં ગોળીઓની રમઝટ બોલતી હતી, હવે રામ નામની ગુંજ સંભળાશે

dharmendravaghela by dharmendravaghela
2024-01-23 12:28:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અત્રે 500 વર્ષના લાંબા ઈંતઝાર બાદ વડાપ્રધાન મોદીના હસ્તે નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આજે ભાવના એવી છે કે શબ્દો નથી મળતા, મન ભાવુક છે દરેક માર્ગ શ્રીરામ જન્મભૂમિ આવી રહ્યા છે, દરેકના મનમાં રામ છે, રોમે રોમમાં રામ છે, પૂરો રાષ્ટ્ર રામમય છે. એવું લાગે છે કે આપણે ત્રેતા યુગમાં આવી ગયા છીએ. આજે રઘુનંદન રાઘવ રામલલા સિંહાસન પર બિરાજમાન છે, આખરે ભારતને આ દિવસનો ઈંતઝાર હતો.
યોગીએ વધુમાં જણાવ્યું હતું કે આજે આત્મા પ્રફુલ્લીત છે કે મંદિર ત્યાં બન્યું છે, બનાવવાનો સંકલ્પ લીધો છે. આદિત્યનાથે જણાવ્યું હતું કે આ વિશ્ર્વના સનાતન આસ્થા વાળા સંતો, પર્યટકો વગેરેના મુખ્ય કેન્દ્ર તરીકે તેને બનાવવા માટે અગ્રેસર કરવામાં આવી રહ્યું છે. આ લોક આસ્થા અને જનવિશ્ર્વાસનો વિજય છે. ભારતના ગૌરવની પુન: પ્રતિષ્ઠા છે.
યોગીએ જણાવ્યું હતું કે નિશ્ર્ચિંત રહો, પ્રભુ રામની કૃપાથી હવે કોઈ અયોધ્યાની પરિક્રમામાં વિધ્ન નહીં આવે. અયોધ્યાની ગલીઓમાં ગોળીઓની રમઝટ નહીં બોલે અને ન કર્ફયુ લાગે, બલકે અહીં દીપોત્સવ, રાસોત્સવ અને અહીંની ગલીઓમાં રામ નામની ગુંજ સાંભળવા મળશે. નવી અયોધ્યામાં ભવિષ્યને જોતા સુવિધાઓ પણ વિકસિત થઈ રહી છે.

Tags: ayodhyaram mandiryogi speech
Previous Post

નવું ભારત ઉભું થશે, આજનો કાર્યક્રમ તેનું પ્રતીક: મોહન ભાગવત

Next Post

મોદીના દંડવત… 2020માં ભૂમિપૂજનમાં અને 2024 પ્રાણ પ્રતિષ્ઠા પર્વે

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ

December 25, 2025
અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

December 25, 2025
કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા
તાજા સમાચાર

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા

December 25, 2025
Next Post
મોદીના દંડવત… 2020માં ભૂમિપૂજનમાં અને 2024 પ્રાણ પ્રતિષ્ઠા પર્વે

મોદીના દંડવત... 2020માં ભૂમિપૂજનમાં અને 2024 પ્રાણ પ્રતિષ્ઠા પર્વે

તળાજાના પિંગળી ગામમાં દંપતીની હત્યા અને લૂંટના ગુનાના છ શખ્સોની ધરપકડ

તળાજાના પિંગળી ગામમાં દંપતીની હત્યા અને લૂંટના ગુનાના છ શખ્સોની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.