Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મૂળી પંથકમાં કૂવામાં 3 મજૂરના મોત થયા હતા

ફરિયાદ 6 દિવસ બાદ પોલીસ ચોપડે નોંધાઈ

dharmendravaghela by dharmendravaghela
2024-01-31 11:54:39
in તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના ખંપાળીયા ગઢડા ગામની સીમમાં 6 દિવસ પહેલા કૂવામાં ખોદકામ દરમિયાન ભેખડ ધસી પડતા ચાર ખાણ મજૂરો દટાયા હતા. જેમાં ત્રણના મોત અને એક ઘાયલ થયા હોવાની ફરિયાદ 6 દિવસ બાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
જ્યારે આ બનાવ બન્યો ત્યારે આ બનાવની ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં ચર્ચાના એરણે ચડી હતી. તંત્ર સુધી પણ આ બાબતની માહિતી જે તે સમયે પહોંચી હતી. પરંતુ, તંત્રએ આ બાબતે કોઈ ફરિયાદી તેમની સમક્ષ ન આવ્યું હોવાની વાત કરી હતી. જો કે, સામાજિક કાર્યકર્તાઓ પાસે આ બનાવની ચોક્કસ માહિતી હોય અને આ મામલે આંદોલન છેડતા અંતે 6 દિવસે પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જે ત્રણ લોકોના મોત નિપજ્યા છે તેનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ અંતિમ સંસ્કાર કરી નખાયા હોવાનું સામે આવ્યું છે.

Tags: 3 labour dieFirmuliSurendranagar
Previous Post

સિહોરની વિવેકાનંદ સોસાયટીમાં ચૌહાણ પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

Next Post

લવ-જેહાદ ચાલી રહ્યું છે એ એક વ્યવસ્થિત ષડયંત્ર છે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
લવ-જેહાદ ચાલી રહ્યું છે એ એક વ્યવસ્થિત ષડયંત્ર છે

લવ-જેહાદ ચાલી રહ્યું છે એ એક વ્યવસ્થિત ષડયંત્ર છે

26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ભાજપે કરી જાહેરાત

26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ભાજપે કરી જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.