Tag: Fir

કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીઓની બહેન’ કહેનાર મંત્રી ગુમાવી શકે છે પોતાનું પદ

કર્નલ સોફિયા કુરેશીને ‘આતંકવાદીઓની બહેન’ કહેનાર મંત્રી ગુમાવી શકે છે પોતાનું પદ

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા કુરેશી અંગે આપવામાં આવેલા નિવેદનથી ભાજપ નેતૃત્વ અત્યંત નારાજ છે. આદિજાતિ કલ્યાણ મંત્રી ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

નર્સિંગના વિદ્યાર્થીને કોસ્ટ ગાર્ડમાં નોકરીની લાલચ આપી .8 લાખ પડાવી લીધા

એલજી હોસ્પિટમલાં નર્સિંગમાં અભ્યાસ કરતા યુવકને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી અપાવવાના બહાને ગઠિયાએ રૂ.8 લાખ પડાવી લીધા હતા, જેની સામે ...

ગોંડલમાં પદ્મિનીબા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ

ગોંડલમાં પદ્મિનીબા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ

રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા ...

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

સુરત : 118 રત્નકલાકારોની હત્યાના કાવતરાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ...

266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા

નોકરીની લાલચ આપીને ત્રણ છોકરીઓ સાથે 6 મહિના સુધી દુષ્કર્મ

ઉત્તર પ્રદેશના બાંદામાં, ત્રણ આરોપીઓ દ્વારા ત્રણ છોકરીઓ પર 6 મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યુ. તેઓએ છોકરીઓને નોકરીની લાલચ આપીને ...

હેમા માલિનીના પુરી જગન્નાથ મંદિરના દર્શન પર વિવાદ

હેમા માલિનીના પુરી જગન્નાથ મંદિરના દર્શન પર વિવાદ

પુરી જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરવા બદલ ધાર્મિક લાગણીઓ દુભાવવા બદલ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી ...

પિતા, પુત્રી અને જમાઈની ત્રિપુટી કરોડો રૂપિયા લઈ ફરાર

પિતા, પુત્રી અને જમાઈની ત્રિપુટી કરોડો રૂપિયા લઈ ફરાર

અમદાવાદમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વસ્ત્રાલમાં રહેતા પિતા, પુત્રી અને જમાઇએ વીમા કંપનીમાં રોકાણની સામે ...

સુરતના કેદારનું મોત દુર્ઘટના નહિ, SMCની બેદરકારી: ગટર વિભાગના અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

સુરતના કેદારનું મોત દુર્ઘટના નહિ, SMCની બેદરકારી: ગટર વિભાગના અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ

સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. ...

Page 1 of 10 1 2 10