Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છેલ્લા બે વર્ષમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173નાં મોત

બે વર્ષના આ કેસોમાં કોઈપણ આયોગ કે કોર્ટના વળતરને ચૂકવણીના હુકમો થયા નથી

dharmendravaghela by dharmendravaghela
2024-02-15 11:55:38
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જેલ અને પોલીસ કસ્ટડીમાં કુલ 173 આરોપીઓના મોત થયાં છે, જેના માટે જવાબદાર પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ, ફરજ પર મોકુફી સહિતની વિવિધ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી થઈ છે.વિધાનસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું છે કે 2022માં જેલ કસ્ટડીમાં 75 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે, જ્યારે 2023માં જેલ કસ્ટડીમાં 70 અને પોલીસ કસ્ટડીમાં 14નાં મોત થયાં છે.
કસ્ટોડિયલ ડેથ માટે લેવાયેલા પગલાંની માહિતી આપતાં મંત્રીએ જણાવ્યું હતું કે જવાબદારો સામે ખાતાકીય તપાસ, ફરજ મોફુકી, રોકડ રકમ દંડની શિક્ષા, રીપ્રિમાન્ડની શિક્ષા, ઈજાફો અટકાવવાની અને બદલીની શિક્ષા સહિત નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારોને વળતર આપવાના પેટા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અથવા ગુજરાતમાનવ અધિકાર આયોગ અથવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવે ત્યારે કસ્ટોડીયલ ડેથના કિસ્સામાં વળતર ચૂકવવામાં આવે છે. પરંતુ બે વર્ષના આ કેસોમાં કોઈપણ આયોગ કે કોર્ટના વળતરને ચૂકવણીના હુકમો થયા નથી.

Tags: custodial deathgujarat
Previous Post

મોદી આજે કતારના શાસક શેખ તમીમને મળશે : દ્વિપક્ષીય ચર્ચા કરશે

Next Post

મનસુખ માંડવિયા-પુરૂષોત્તમ રુપાલા સહિતનાને લોકસભામાં તક મળશે?

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
મનસુખ માંડવિયા-પુરૂષોત્તમ રુપાલા સહિતનાને લોકસભામાં તક મળશે?

મનસુખ માંડવિયા-પુરૂષોત્તમ રુપાલા સહિતનાને લોકસભામાં તક મળશે?

પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ : 1નું મોત, ત્રણ લોકો ઘાયલ

પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ : 1નું મોત, ત્રણ લોકો ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.