Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમે આગળ વધીશું, પરિણામ માટે સરકાર જવાબદાર હશે’- ખેડૂત નેતા પંઢેર

સરકાર 23 પાક પર MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ફૉર્મૂલા નક્કી કરે

dharmendravaghela by dharmendravaghela
2024-02-20 11:36:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ખેડૂતોના 21 ફેબ્રુઆરીએ દિલ્હી ચલો માર્ચ પહેલા ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે પ્રદર્શન વચ્ચે આગળનો પ્લાન જણાવ્યો છે. ખેડૂત નેતાએ સ્પષ્ટ કહ્યું કે દિલ્હી સાથે જોડાયેલા ભાજપ શાસિત હરિયાણામાં કાશ્મીર જેવી સ્થિતિ છે. સરકાર અમને આગળ વધવા દેતી નથી માટે અમે તો મજબૂરીમાં આગળ વધીશું. જે કઇ પણ પરિણામ હશે તેના માટે ભારત સરકાર જવાબદાર હશે.
અન્ય એક ખેડૂત નેતા જગજીત સિંહ ડલ્લેવાલે જણાવ્યું કે સરકારની નીયતમાં ખોટ છે. સરકાર અમારી માંગો પર ગંભીર નથી. અમે ઇચ્છીએ છીએ કે સરકાર 23 પાક પર MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્યની ફૉર્મૂલા નક્કી કરે. સરકારના પ્રસ્તાવથી ખેડૂતોને કોઇ લાભ થવાનો નથી. ડલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર તરફથી જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, તેમાં કોઇ રીતની સ્પષ્ટતા નથી. સરકારે જે પ્રસ્તાવ આપ્યો છે, તેમાં કઇ જોવા મળતું નથી. અમારી સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઇલ બહારથી ખરીદે છે પરંતુ આટલી રકમ ખેતી માટે તેલિબિયા માટે નક્કી કરવામાં આવે તો ખેડૂતોને ઘણો ફાયદો થાત.
ડલ્લેવાલે કહ્યું કે આ પ્રસ્તાવ ખેડૂતોના પક્ષમાં નથી. અમે પ્રસ્તાવને ફગાવીએ છીએ. ભગવંત માનને આ મીટિંગમાં બેસાડવામાં આવ્યા કે અમારા મુખ્યમંત્રી અમારી પરેશાની સાંભળશે કે તેમની જમીન પર ઇન્ટરનેટ ચાલતુ નથી, તેમના રાજ્યની જમીન પર ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યાં છે. હરિયાણાના DGP પણ કહી રહ્યાં છે કે ટિયર ગેસના સેલ છોડ્યા નથી. જો આવું છે તો શું અહીં તેમની જાણકારી વગર 400 લોકોને ઘાયલ કરી દેવામાં આવ્યા, જેને પણ કર્યું સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરે. સરકાર ઇચ્છે છે કે અમે ઉગ્ર બની જઇએ પરંતુ સમસ્યા હલ નથી કરતી તો અમને આરામથી દિલ્હી જવા દો.

Tags: kisan aandolanndiasaravan singh pandher
Previous Post

PM મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે

Next Post

અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને થશે બે વર્ષની સજા?

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને થશે બે વર્ષની સજા?

અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને થશે બે વર્ષની સજા?

હિમાચલ-લદ્દાખમાં ભારે હિમવર્ષા

હિમાચલ-લદ્દાખમાં ભારે હિમવર્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.