Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

PM મોદી આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે

3 IIM-AIIMS સહિત 32 હજાર કરોડની પરિયોજનાનો પ્રારંભ

dharmendravaghela by dharmendravaghela
2024-02-20 11:35:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્ટિકલ 370 હટવાના ચાર વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં બદલાવની તસવીર દુનિયા સામે મુકશે. સાથે જ વિકસિત, સુરક્ષિત, શાંત અને સમૃદ્ધ રાજ્યની આગામી પાંચ વર્ષના વિકાસની રૂપરેખા પણ રજૂ કરશે. પીએમ મોદી જમ્મુના પ્રવાસ દરમિયાન મૌલાના આઝાદ સ્ટેડિયમમાં એક જનસભાને પણ સંબોધિત કરશે.
આ દરમિયાન 32 હજાર કરોડથી વધુ વિકાસ પરિયોજનાઓનું વડાપ્રધાન લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓ સ્વાસ્થ્ય, શિક્ષણ, રેલ, રોડ, વિમાન, પેટ્રોલિયમ સહિત કેટલાક ક્ષેત્ર સાથે સબંધિત છે. જમ્મુ શહેરમાં વડાપ્રધાન મોદીની વર્ષ 2013 બાદ આ બીજી રેલી છે. ડિસેમ્બર 2013માં તેમણે આ સ્ટેડિયમમાં રેલીમાં જમ્મુ કાશ્મીરમાં રાજકીય બદલાવ લાવવાની અપીલ કરતા ભાજપના પક્ષમાં મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો.
વડાપ્રધાન મોદી IIM જમ્મુ, AIIMS સાંબા, જમ્મુનું ઉદ્દઘાટન કરશે. કાશ્મીરમાં પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેન અને સંગલદાન સ્ટેશન તથા બારામુલા સ્ટેશન વચ્ચે રેલ સેવાને પણ લીલી ઝંડી બતાવશે. જમ્મુ એરપોર્ટના નવા ટર્મિનલ ભવન સિવાય જમ્મુને કટરા સાથે જોડનારા દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસના બે તબક્કા (44.22 કિલોમીટર) સહિત અન્ય રોડ પરિયોજનાની આધારશિલા પણ મુકશે.

Advertisement
Tags: modi visit kashmir today
Previous Post

આતંકીઓએ હિન્દૂ કર્મચારીઓને કાશ્મીર છોડવાની આપી ધમકી

Next Post

અમે આગળ વધીશું, પરિણામ માટે સરકાર જવાબદાર હશે’- ખેડૂત નેતા પંઢેર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અમે આગળ વધીશું, પરિણામ માટે સરકાર જવાબદાર હશે’- ખેડૂત નેતા પંઢેર

અમે આગળ વધીશું, પરિણામ માટે સરકાર જવાબદાર હશે’- ખેડૂત નેતા પંઢેર

અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને થશે બે વર્ષની સજા?

અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને થશે બે વર્ષની સજા?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.