Monday, August 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય એક દિવસ માટે સસ્પેન્ડ

છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો

dharmendravaghela by dharmendravaghela
2024-02-20 12:14:55
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિવાદ થતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છોટા ઉદેપુર નકલી કચેરી મુદ્દે ગૃહમાં હોબાળો થયો હતો અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ હોબાળો કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કાંડનો મુદ્દો ઉછાળ્યો હતો. આ મુદ્દાને લઇને સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગઇ હતી જે બાદ હોબાળો થતા કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આજના દિવસ માટે પણ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. સંસદીય મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવ મુક્યો હતો કે, વિપક્ષ પેટા પ્રશ્નો પૂછી શકે છે પણ વર્તન અયોગ્ય છે. કોંગ્રેસ પક્ષના નેતાઓને આજના દિવસે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે પછી મંત્રી બળવંતસિંહ રાજપૂતે દરખાસ્તને ટેકો આપ્યો હતો.
ગુજરાત વિધાનસભા ગૃહમાં છોટા ઉદેપુર નકલી કચેરી કાંડનો મુદ્દો ગૂંજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ નકલી કચેરી કાંડને લઇને ગૃહમાં નારા પણ લગાવ્યા હતા. સરકારે નકલી કચેરી કાંડ અંગે જવાબ આપતા કહ્યુ કે, નકલી કચેરીઓ ઝડપાઇ તેની જાણ થતા જ કાર્યવાહી કરવામાં આવી છે, જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. નાણાની રિકવરી અંગે ન્યાયિક તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

Tags: congress mla suspendgujaratvidhansabha
Previous Post

દેશનાં 78 ટકા બુઝુર્ગો પાસે પેન્શનનો સહારો નથી

Next Post

ખેડુત આંદોલનને કારણે સાત દિવસમાં રૂા. એક હજાર કરોડનું નુકસાન

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
21મી સવારે 11 વાગ્યા સુધી ખેડૂતોની દિલ્હી કૂચ મોકૂફ

ખેડુત આંદોલનને કારણે સાત દિવસમાં રૂા. એક હજાર કરોડનું નુકસાન

સાણોદર ગામના પાટીયા પાસે અકસ્માતમાં બે યુવકના મોત

સાણોદર ગામના પાટીયા પાસે અકસ્માતમાં બે યુવકના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.