Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસમાંથી ભરૂચ સીટ પરથી હું જ ચૂંટણી લડીશ- ફૈઝલ પટેલ

મારી આ બેઠકને રાહુલ ગાંધી સાથે બે વખત વાત થઈ છે

dharmendravaghela by dharmendravaghela
2024-02-24 12:02:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કૉંગ્રેસ અને AAP વચ્ચે ભરૂચ બેઠકને લઈને કોકડું ગુંચવાયું છે. આ દરમિયાન કૉગ્રેંસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ બેઠક પર દાવો ઝીંક્યો છે. ફૈઝલ પટેલે કહ્યું કે, કૉંગ્રેસના કોટાથી ભરૂચ બેઠક પર હું ચૂંટણી લડીશ. મારી આ બેઠકને લઈને રાહુલ ગાંધી સાથે બે વખત વાતચીત થઈ છે.
હું અને મારી બહેન મુમતાઝ પણ ઈચ્છે છે કે હું આ બેઠકથી લોકસભા ચૂંટણી લડું. ફૈઝલ પટેલે જણાવ્યું કે, રાહુલ ગાંધી સાથે બે વખત વાત થઈ છે અને એમણે એમ કહ્યું છે કે, હજુ સુધી ગઠબંધનનો નિર્ણય લેવાયો નથી. આદિવાસી કાર્યકર્તાઓને કહો કે નારાજ ન થાય અને તેમને રોકીને રાખો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું છે કે આગળના સમયમાં નિર્ણય લેવાશે. ભરૂચ લોકસભા સીટ પરથી હું ચૂંટણી લડીશ. મુમતાઝ મારા કરતાં મોટી છે અને એ મને બધી જ જગ્યા પર સપોર્ટ કરે છે.

Tags: BharuchCongresselectionfaisal patel
Previous Post

બિલકિસ બાનો કેસના દોષિતને ગુજરાત હાઇકોર્ટે આપ્યા 10 દિવસના પેરોલ

Next Post

વડાપ્રધાન મોદી આજે અને આવતીકાલે ગુજરાતમાં

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
પીએમનું 35 મિનિટનું ભાષણ રામ-રામથી શરૂ થયું અને જય સિયારામ સાથે સમાપ્ત થયું

વડાપ્રધાન મોદી આજે અને આવતીકાલે ગુજરાતમાં

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ કરવામાં આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.