Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર 42 કલાક મંદિર ખુલ્લુ રહેશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-06 11:43:27
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દેવાધિદેવ ભગવાન સોમનાથ મહાદેવના મંદિરે શિવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રિના પાવન પર્વે સોમનાથ મંદિર ખાતે વેદોક્ત મંત્રોચ્ચાર, અષ્ટાધ્યાયી, રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમોથી મંદિર સતત ભક્તિભાવથી ગુંજતું રહેશે. શિવરાત્રિની રાત્રે ચારેય પ્રહરની મહાઆરતી કરવામાં આવશે તેમજ નૂતન ધ્વજારોહણ, પાલખીયાત્રા સહિતના કાયક્રમો યોજાવામાં આવશે.
આ ઉપરાંત ભક્તોને દર્શન કરવામાં તકલીફ ના પડે એ માટે મહાશિવરાત્રિ પર્વ પર સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે.સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી અગ્રેસર ગણાતા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિ ઉત્સવ ધામધૂમથી ઊજવાશે. આ તકે વહેલી સવારે ચાર વાગ્યે મંદિર ખૂલી જશે અને છેક બીજા દિવસે રાતના દસ વાગ્યા સુધી કુલ 42 કલાક ખુલ્લું રહેશે, જેથી દર્શનાર્થીઓને અગવડ ન રહે.

Tags: 24 hour open for darshanmaha shivratrisomnath temple
Previous Post

સોનામાં ચમકતી તેજી, વૈશ્વિક ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

Next Post

વડોદરામાં હોલીડે પેકેજ આપવાના બહાને 4 લોકો સાથે 3 લાખની ઠગાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વડોદરામાં હોલીડે પેકેજ આપવાના બહાને 4 લોકો સાથે 3 લાખની ઠગાઈ

વડોદરામાં હોલીડે પેકેજ આપવાના બહાને 4 લોકો સાથે 3 લાખની ઠગાઈ

મોબાઇલની બેટરીમાં વિસ્ફોટ થતા દસ વર્ષના બાળકનું મોત

મોબાઇલની બેટરીમાં વિસ્ફોટ થતા દસ વર્ષના બાળકનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.