Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

27 રીયલ એસ્ટેટ કંપની-બિલ્ડરોને GST નોટીસ : પ્રોજેકટ ભાગીદારીમાં બ્રાન્ડ નેમ-લોગોના ઉપયોગમાં ટેકસ ચોરી

3500 કરોડની ટેકસચોરી પકડાયાનો જીએસટીનો દાવો: બિલ્ડરોની નાણાં મંત્રાલયમાં ધા

dharmendravaghela by dharmendravaghela
2024-03-06 13:16:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બ્રાન્ડ નેઈમ વાપરવાની સામે રોયલ્ટી પેમેન્ટ કરવા બદલ બે ડઝનથી વધુ રીયલ એસ્ટેટ કંપનીઓને જીએસટી વિભાગે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે.બિલ્ડરોએ આ મામલે નાણા મંત્રાલય સમક્ષ ઘા નાખી છે.મધ્યમ મોટી સહીત 27 રીયલ એસ્ટેટ કંપનીઓને જીએસટી વિભાગે નોટીસ આપી છે. સબસીડીયરી (પેટા) કંપનીઓને કોર્પોરેટ ગેરંટી આપવાના બદલામાં જીએસટી નહી ચુકવવા બદલ પણ નોટીસો આપવામાં આવી છે.આમાં 18 ટકા જીએસટી ચુકવવાનો થાય છે.
નાણા મંત્રાલય સમક્ષ રજુઆતમાં રીયલ એસ્ટેટ ડેવલોપરોએ એવી દલીલ કરવી પડે છે કે મોટાભાગનાં બિલ્ડરો દરેક પ્રોજેકટ માટે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ (એસપીવી) મોડલનો ઉપયોગ કરતા હોય છે. 18 ટકા જીએસટીથી પ્રોજેકટ ખર્ચમાં મોટો વધારો થશે. બિલ્ડરોનાં માર્જીનને અસર થવા સાથે કિંમતમાં વધારો થશે. જીએસટી નોટીસ મેળવનારી તમામ રીયલ એસ્ટેટ કંપનીઓએ વ્યકિતગત ધોરણે નાણા મંત્રાલય સમક્ષ રજુઆત કરી હતી. નાણા મંત્રાલયનાં એક સિનિયર અધિકારીએ કહ્યું કે જીએસટી મામલે બિલ્ડરો-ડેવપલરોએ રજુઆત કરી છે. તેઓની દલીલ પર વિચારણા કરવામાં આવી રહી છે.
રીયલ એસ્ટેટ કંપનીઓનું એવુ કથન છે કે વિવિધ પ્રોજેકટમાં સંયૂકત ભાગીદારીમાં એસપીવી મોડલ મદદરૂપ બનતુ હોય છે. સુત્રોએ કહ્યું કે બિલ્ડરો દ્વારા અન્ય કેટલાંક મુદ્દા પણ આગળ ધરવામાં આવ્યા છે જે રીયલ એસ્ટેટ ક્ષેત્રનાં પ્રધાન જુથને સોંપવામાં આવે તેવી શકયતા છે. જીએસટી ઈન્ટેલીજન્સના ડાયરેકટર જનરલના કહેવા પ્રમાણે રીયલ એસ્ટેટ કંપનીઓએ 3500 કરોડની જીએસટી ચોરી કરી છે 1800 કરોડની વસુલાત કરવામાં આવી છે. જીએસટી વિભાગનું કહેવુ છે કે એસપીવી (ભાગીદારી કંપની) દ્વારા વપરાતા મૂળ કંપનીના બ્રાન્ડ નેઈમ તથા લોગો એક પ્રકારની સર્વીસ છે અને તેમાં 18 ટકા જીએસટી લાગે છે. ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સના કહેવા પ્રમાણે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાંથી જ 3500 કરોડની જીએસટી ચોરી પકડવામાં આવી છે.

Tags: builder GST noticeDGGIindia
Previous Post

રામમંદિર- મહત્વના ઈન્ફ્રા પ્રોજેકટ પર સતત સાયબર હુમલા

Next Post

ભાવનગરમાં ભુતના લીંમડા વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગરમાં ભુતના લીંમડા વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરમાં ભુતના લીંમડા વિસ્તારમાંથી દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરના ચિત્રા રોડ પર આવેલ ST વર્કશોપમાં આગની ઘટના

ભાવનગરના ચિત્રા રોડ પર આવેલ ST વર્કશોપમાં આગની ઘટના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.