Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોઇ કઇ પણ કરી લે, CAA ક્યારેય પરત લેવામાં નહીં આવે- અમિત શાહ

મમતા બેનરજી બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે કે રોહિંગ્યાઓનો વિરોધ કેમ કરતા નથી?

dharmendravaghela by dharmendravaghela
2024-03-14 12:12:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CAAને લઇને એક ઇન્ટરવ્યૂં આપ્યો છે. અમિત શાહે કહ્યું કે કોઇ પણ કઇ પણ કરી લે, CAA કાયદો ક્યારેય પરત લેવામાં નહીં આવે, તેમણે કહ્યું કે આપણા દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી આપણો અધિકાર છે, અમે તેના પર ક્યારેય સમજૂતિ નહીં કરીએ.
ન્યૂઝ એજન્સીને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂંમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CAA નોટિફિકેશન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નિવેદન પર પલટવાર કર્યો છે. અમિત શાહે કહ્યું, “તે દિવસ દૂર નથી, જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે અને ઘૂસણખોરો રોકશે.” અમિત શાહે કહ્યું કે જો મમતા આ મુદ્દા પર રાજનીતિ કરે છે અને આટલા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દા વિરૂદ્ધ ઉભા થાય છે તો આ મોટી ભૂલ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે મમતા તૃષ્ટિકરણની રાજનીતિ કરવા ઘૂષણખોરીની પરવાનગી આપે છે અને CAAનો વિરોધ કરે છે. અમિત શાહે કહ્યું કે, શરણાર્થીઓને નાગરિકતા નહી મળે તો તે લોકો તેમની સાથે નહીં રહે. મમતા બેનરજીને શરણ લેનારા અને ઘૂસણખોરોમાં અંતર ખબર નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, તેમને ખબર નથી કે આ બધા લોકો પહેલેથી જ ભારતમાં આવીને વસવાટ કરી રહ્યાં છે. જો તેઓ આટલા ચિતિંત છે તો તેઓ કેમ વાત કરતા નથી.બાંગ્લાદેશી ઘૂસણખોરો વિશે કે રોહિંગ્યાઓનો વિરોધ કેમ કરતા નથી? તે મતબેંકની રાજનીતિ કરી રહ્યાં છે.

Tags: amit shahCAAindia
Previous Post

‘અમારી પાસે ચૂંટણી લડવા માટે પૈસા નથી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન

Next Post

સંદેશખાલી-ધામખલીમાં શાહજહાં શેખના ઠેકાણાઓ પર વહેલી સવારે EDના દરોડા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સંદેશખાલી-ધામખલીમાં શાહજહાં શેખના ઠેકાણાઓ પર વહેલી સવારે EDના દરોડા

સંદેશખાલી-ધામખલીમાં શાહજહાં શેખના ઠેકાણાઓ પર વહેલી સવારે EDના દરોડા

ગાઝીપુરમાં કાર ચાલકે 15 ને કચડી નાખ્યા, એકનું મોત; 7ની હાલત અત્યંત ગંભીર

ગાઝીપુરમાં કાર ચાલકે 15 ને કચડી નાખ્યા, એકનું મોત; 7ની હાલત અત્યંત ગંભીર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.