Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદશે મહારાષ્ટ્ર

આવું કરનાર પ્રથમ રાજ્ય : શિંદે સરકાર તેના પ્રવાસીઓ માટે 8.16 કરોડમાં રાજ્ય ભવન બનાવશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-15 11:53:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદશે. આવું કરનાર આ પ્રથમ રાજ્ય છે. મહારાષ્ટ્રની શિંદે સરકાર જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ જમીન પર એક ગેસ્ટ હાઉસ – રાજ્ય ભવન બનાવશે. આ રાજ્ય ભવન 8.16 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે જમીન ખરીદવાની મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર શ્રીનગર ખાતે મધ્ય કાશ્મીરના બડગામમાં મહારાષ્ટ્ર ભવન બનાવશે. આ માટે શ્રીનગર એરપોર્ટ નજીક ઇચગામમાં 2.5 એકર જમીન નક્કી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ભવન જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેતા રાજ્યના પ્રવાસીઓ અને અધિકારીઓને આવાસ અને અન્ય સુવિધાઓ પૂરી પાડશે. જમ્મુ-કાશ્મીર સરકારે મહારાષ્ટ્ર સરકારને 8.16 કરોડ રૂપિયાના બદલામાં જમીન લેવાની મંજૂરી આપી છે. ઘાટીમાં આ પહેલું રાજ્ય ભવન હશે.ગયા વર્ષે જૂનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાને મળ્યા હતા. આ પછી જ મહારાષ્ટ્ર ભવન માટે જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન અજિત પવારે વિધાનસભામાં તેમના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે બે મહારાષ્ટ્ર ભવનોનું નિર્માણ કરશે. જેમાંથી એક શ્રીનગરમાં અને બીજી અયોધ્યામાં બનાવવામાં આવશે. રાજ્ય સરકારે બંને રાજ્ય ભવનો માટે રૂ. 77 કરોડ ફાળવ્યા છે.

Tags: J&Kmaharashtra purchase landmaharshatra bhavan
Previous Post

કર્ણાટકના પૂર્વ સીએમ યેદિયુરપ્પા વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધાયો કેસ

Next Post

સુપ્રીમ કોર્ટમાં આજે ચુંટણી બોન્ડ, E.C. નિયુક્ત; CAA મુદે સુનાવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
સુપ્રીમ કોર્ટમાં આજે 3 કેસની સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં આજે ચુંટણી બોન્ડ, E.C. નિયુક્ત; CAA મુદે સુનાવણી

અયોધ્યા દેશનું પ્રથમ સૌર શહેર બન્યું

અયોધ્યા દેશનું પ્રથમ સૌર શહેર બન્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.