Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી

સવારે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2024-03-15 12:37:29
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. 81 વર્ષીય બિગ બીને શુક્રવારે સવારે 6 વાગ્યે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સૂત્રોને ટાંકીને આ સમાચાર સામે આવ્યા છે. અમિતાભ બચ્ચને દિવાળી પહેલાં પોતાના પગની નસ કપાઈ જવાની જાણકારી આપી હતી. તેમણે પોતે એક બ્લોગ દ્વારા જણાવ્યું હતું કે જ્યારે તેના પગની નસ કપાઈ ત્યારે ખૂબ લોહી વહી રહ્યું હોય હોસ્પિટલમાં પણ જવું પડ્યું, જ્યાં ડોક્ટરોએ તેમના પગમાં ટાંકા લીધા હતા.
આ ઘટના વિશે અમિતાભ બચ્ચને પોતાના અંગત બ્લોગ દ્વારા માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું – ધાતુના ટુકડાને કારણે મારા પગની નસ કપાઈ ગઈ હતી. નસ કાપતાં જ મારા પગમાંથી ઘણું લોહી વહી ગયું. સ્ટાર અને ડોકટરોની ટીમની મદદથી હું સમયસર સાજો થઈ શક્યો હતો. મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો અને મારા પગમાં ટાંકા લેવામાં આવ્યા હતા.

Tags: angioplasty amitabh bachchanMumbai
Previous Post

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દિવ્યેન્દુ અને અર્જુન સિંહ ભાજપમાં જોડાશે

Next Post

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે સ્વયંપાક કાર્યક્રમનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે સ્વયંપાક કાર્યક્રમનું આયોજન

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે સ્વયંપાક કાર્યક્રમનું આયોજન

ભાવનગરનું યશવંતરાય નાટ્યગૃહ નવનિર્માણ બાદ ફરી શરૂ થતાં સન્માન – રંગારંગ કાર્યક્રમ યોજાયો

ભાવનગરનું યશવંતરાય નાટ્યગૃહ નવનિર્માણ બાદ ફરી શરૂ થતાં સન્માન - રંગારંગ કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.