Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોલકાતામાં નિર્માણાધીન 5 માળની ઇમારત ધરાશાયી થતા અનેક દટાયા

10 લોકોને બચાવાયા, રેસ્કયુ ઓપરેશન આખી રાત શરૂ

dharmendravaghela by dharmendravaghela
2024-03-18 12:30:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પશ્ચિમ બંગાળના કોલકાતામાં રવિવારે મોડી રાત્રે 5 માળની એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટના દક્ષિણ કોલકાતાના મેટિયાબ્રુઝમાં બની હતી. લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે ઈમારત ખાલી હતી. તેની બાજુમાં ઝૂંપડપટ્ટીઓ છે, જેના પર મકાન ધરાશાયી થયું હતું. લોકો ત્યાં સૂતા હતા. હજુ સુધી કોઈના મોતના સમાચાર નથી. કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સર્વિસની ટીમો ઘટનાસ્થળે હાજર છે. ઘણી એમ્બ્યુલન્સ પણ તૈનાત છે. પોલીસે જણાવ્યું કે ઘટના સ્થળનો વિસ્તાર ભીડભાડથી ભરેલો છે તેથી સર્ચ ઓપરેશનમાં સાવચેતી રાખવામાં આવી રહી છે.

Tags: kolkataunder counstruction building collapses
Previous Post

અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતા ૪ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Next Post

જે સનાતન ધર્મને લઈને કામ કરશે પાટીદાર સમાજ ચૂંટણીમાં તેની સાથે

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
જે સનાતન ધર્મને લઈને કામ કરશે પાટીદાર સમાજ ચૂંટણીમાં તેની સાથે

જે સનાતન ધર્મને લઈને કામ કરશે પાટીદાર સમાજ ચૂંટણીમાં તેની સાથે

મોદી એક્ટરની જેમ મહોરું છે, તે મારાથી ડરે છે : રાહુલ ગાંધી

મોદી એક્ટરની જેમ મહોરું છે, તે મારાથી ડરે છે : રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.