Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અગ્નિવીર યોજનામાં ફેરફાર કરવા સરકાર તૈયાર : રક્ષા મંત્રી રાજનાથ સિંહ

કોંગ્રેસે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો, કહ્યું- આ યુવાનો સાથે વિશ્વાસઘાત

dharmendravaghela by dharmendravaghela
2024-03-29 12:02:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે તેમની સરકાર જરૂર પડ્યે અગ્નિવીર ભરતી યોજનામાં ફેરફાર કરવા તૈયાર છે. ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉના સમિટમાં બોલતા સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું કે સરકારે સુનિશ્ચિત કર્યું છે કે અગ્નિવીરોનું ભવિષ્ય સુરક્ષિત છે.
તેમણે કહ્યું- સેનાને યુવાનોની જરૂર છે. મને લાગે છે કે યુવા ઉત્સાહથી ભરેલા હોય છે. તેઓ ટેક-પ્રેમી હોય છે. તેમનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે તેની અમે યોગ્ય કાળજી લીધી છે. જરૂર પડશે તો અમે ફેરફારો પણ કરીશું. અગ્નિવીર યોજના લાગુ થતાં જ વિવાદમાં આવી ગઈ હતી. વિપક્ષે આ યોજનામાં માત્ર 4 વર્ષની સેવાને યુવાનો સાથે વિશ્વાસઘાત ગણાવ્યો હતો. કોંગ્રેસે પોતાના ચૂંટણી પ્રચારમાં અગ્નિવીર યોજનાને મુખ્ય મુદ્દો બનાવ્યો છે.
કેન્દ્ર સરકારે આર્મી, નેવી અને એરફોર્સની ત્રણેય શાખાઓમાં મોટી સંખ્યામાં યુવાનોની ભરતી માટે 14 જૂન, 2022ના રોજ અગ્નિપથ ભરતી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ યુવાનોએ માત્ર 4 વર્ષ માટે જ સંરક્ષણ દળમાં સેવા આપવાની રહેશે.

Tags: agniveer schemeindiarajnathsinghwe ready for changes
Previous Post

રાજ્યભરમાં RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ફરી શરૂ

Next Post

મુખ્તાર અંસારીના મોત પછી UPના તમામ જિલ્લામાં હાઈએલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
મુખ્તાર અંસારીના મોત પછી UPના તમામ જિલ્લામાં હાઈએલર્ટ

મુખ્તાર અંસારીના મોત પછી UPના તમામ જિલ્લામાં હાઈએલર્ટ

3 દિવસથી અમદાવાદની આ ડેરી-હોટલ પર ITના દરોડા યથાવત

3 દિવસથી અમદાવાદની આ ડેરી-હોટલ પર ITના દરોડા યથાવત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.