Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાષ્ટ્રપતિ 5 વિભૂતિઓને ભારતરત્નથી કરશે સન્માનિત

અડવાણી, ચરણ સિંહ, નરસિંમહરાવ, કર્પૂરી ઠાકુર, વૈજ્ઞાનિકસ્વામીનાથનને સન્માનિત કરાશે

dharmendravaghela by dharmendravaghela
2024-03-30 11:57:17
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રપતિ ભવનમાં આજે 5 મહાન વ્યક્તિઓને તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર ફાળો આપી ઉત્કૃષ્ટ કાર્ય અને રાષ્ટ્ર પ્રત્યે અસાધારણ યોગદાન બદલ દેશનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન આપવામાં આવશે. 5 મહાન વિભૂતિઓ પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પી.વી. નરસિંમહરાવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર, વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન, ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપી સન્માન કરાશે. 4 વિભૂતિઓને મરણોપરાંત ભારતરત્ન અપાશે. ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને આવતીકાલે (31 માર્ચ) ભારતરત્ન આપી સન્માન કરાશે.

Tags: bharat ratna award todayindiaprecident
Previous Post

1લી એપ્રિલથી USSD આધારિત કૉલ ફોરવર્ડિંગ બંધ થશે

Next Post

ટેલિગ્રામ પર ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ કરાઈ રહ્યું છે : NIA ચોંકી ઉઠી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દિલ્હીમાં નોંધાયેલા કેસના સંબંધમાં ભોપાલમાં 10 સ્થળો પર NIAના દરોડા

ટેલિગ્રામ પર ભણેલા-ગણેલા યુવાનોનું બ્રેઈનવોશ કરાઈ રહ્યું છે : NIA ચોંકી ઉઠી

માલદીવના રાષ્ટ્રપતિએ પુન: ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

માલદીવના રાષ્ટ્રપતિએ પુન: ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.