Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હવે માલધારી સમાજ મેદાને: ઢોર નીતિ મુદ્દે ભાજપને મત નહીં આપે

6 એપ્રિલે ભાજપ કાર્યાલયે અને 15મીએ મુખ્યમંત્રીને રજુઆત કરશે

dharmendravaghela by dharmendravaghela
2024-04-04 16:28:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના અભદ્ર નિવેદનના વિવાદમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે. રાજપૂત સમાજના આંદોલનને માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે. અમદાવાદના મેઘાણીનગરના પ્રેમાનંદ આશ્રમમાં માલધારી આગેવાનોની બેઠક મળી હતી. ઉપરાંત ઢોર પોલીસી અમલ મામલે પણ પુન: લડત શરૂ કરવાની ગોપાલક સમિતિએ જાહેરાત કરી હતી.
માલધારી આગેવાનોએ જણાવ્યું હતું કે, રાજપૂત સમાજ મામલે કરાયેલા નિવેદનને અમે વખોડીએ છીએ અને તેમના તમામ નિર્ણયને અમે સમર્થન આપીએ છીએ. ઢોર પોલીસીમાં પાછલા બારણે રહેઠાણ પુરાવા માટે ઈન્ડેકસ નકલનો મુદ્દો ઉમેરી દેતા ગોપાલક સમાજમાં રોષ છે. રસ્તે રખડતા ઢોર મામલે કાર્યવાહીનો અમને કોઈ વિરોધ નથી, ઘરમાંથી પકડી જવાય છે એનો વિરોધ છે.
આગામી 6 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠકના એસજી હાઈવે સ્થિત મધ્યસ્થ કાર્યાલયે રજૂઆત કરી આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. જો 6 એપ્રિલે ઉકેલ નહીં આવે તો 14 એપ્રિલે પગપાળા કૂચ કરી 15 એપ્રિલે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને રજૂઆત કરવાનું માલધારી સમાજનું આયોજન છે. ઢોર પોલિસી અમલ મામલે ગોપાલકોએ શપથ લીધા છે કે ઉકેલ નહીં આવે તો ચૂંટણીમાં ભાજપને સમર્થન નહીં આપીએ.

Tags: bjpgujaratmaldhari samaj
Previous Post

ભાવનગરની મુખ્ય શાકમાર્કેટના વેપારીઓ-લારીધારકો દ્વારા દબાણ હટાવ કામગીરી અંગે રજુઆત

Next Post

સ્વરોજગારી મેળવતા પતિની આવકનું મૂલ્યાંકન મુશ્કેલ : ભરણપોષણના કેસમાં મહત્વનો ચુકાદો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
સ્વરોજગારી મેળવતા પતિની આવકનું મૂલ્યાંકન મુશ્કેલ : ભરણપોષણના કેસમાં મહત્વનો ચુકાદો

સ્વરોજગારી મેળવતા પતિની આવકનું મૂલ્યાંકન મુશ્કેલ : ભરણપોષણના કેસમાં મહત્વનો ચુકાદો

ઉમેદવારનું ધાર્યું પરિણામ બગાડી શકે છે EVMનું NOTA બટન

આદિવાસી ક્ષેત્રોમાં ‘નોટા’નો મહતમ ઉપયોગ: આ વખતે આવુ નહીં થાય ને ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.