Thursday, January 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

લખનઉમાં ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર

ઘટસ્ફોટ થતા જ કસ્ટમ્સની આખી ટીમને સસ્પેન્ડ

dharmendravaghela by dharmendravaghela
2024-04-05 12:15:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય

ભારતમાં સોનાની દાણચોરીનો અનોખો કિમીયો. લખનઉમાં 30 દાણચોરો એરપોર્ટ પરથી ભાગતા કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ કરવામાં આવી. ચૌધરી ચરણ સિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બે દિવસમાં 30 દાણચોરોના ભાગી જવા અને 62 દાણચોરોનું આગમન થયાની વિગતો સામે આવી. એરપોર્ટ પર થયેલ દાણચોરી મામલે આ ઘટસ્ફોટ થતા જ કસ્ટમ્સની આખી ટીમને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
કસ્ટમ્સ આસિસ્ટન્ટ કમિશનર એકે સિંઘ સહિત આઠ અધિકારીઓ અને કર્મચારીઓને બુધવારે એરપોર્ટ પરથી હટાવીને હેડક્વાર્ટર સાથે જોડવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ બીજી ટીમ તૈનાત કરવામાં આવી છે. ગુરુવારે દૂર કરાયેલા કસ્ટમ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Tags: 30 smugalar fararlukhanaw airport
Previous Post

વરાછા: રૂ.4.12 લાખના હીરા ચોરી કારીગર છૂ

Next Post

ઉત્તરપ્રદેશના 16 હજાર મદરેસાની માન્યતા નાબૂદ

dharmendravaghela

dharmendravaghela

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
ઉત્તરપ્રદેશના 16 હજાર મદરેસાની માન્યતા નાબૂદ

ઉત્તરપ્રદેશના 16 હજાર મદરેસાની માન્યતા નાબૂદ


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
RSS વડા મોહન ભાગવત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

RSS વડા મોહન ભાગવત ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.