Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બાર એસોસિએશનમાં એક તૃતિયાંશ મહિલા અનામત લાગુ કરો : સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

dharmendravaghela by dharmendravaghela
2024-05-03 12:16:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પગલુ આગળ વધાર્યું છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં એક તૃતિયાંશ મહિલા અનામત લાગુ કરવાનો આદેશ આપ્યો છે. બેન્ચના આદેશ અનુસાર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનું ખજાનચીનું પદ મહિલા માટે અનામત રહેશે. આ સિવાય એસોસિએશનની કાર્યસમિતિના 9 માંથી 3 સભ્યોના પદ મહિલાઓ માટે અનામત રહેશે. આ આદેશનું પાલન પહેલી વખત સોળ મે એ થનારા સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં થશે. આ ચૂંટણીના પરિણામ અઢાર મે એ આવશે.
ઉલ્લેખનીય છે કે એસસીબીએના પદાધિકારીઓ અધ્યક્ષ, સચિવ અને ખજાનચીમાં ખજાનચી પદ મહિલાઓ માટે અનામત રહેશે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનમાં સીનિયર એડવોકેટ્સ માટે બનેલી સીનિયર કાર્યકારી સમિતિના છ સભ્યોમાંથી બે અને સામાન્ય કાર્યકારી સમિતિના 09 સભ્યોમાંથી 03 સભ્યના પદ મહિલાઓ માટે અનામત હશે.
કોર્ટે કહ્યું કે ઉમેદવારોની યોગ્યતા અને શરતોમાં જરૂરી ફેરફાર અને સુધારાની બાબતે આઠ પ્રસ્તાવ આવ્યા પરંતુ તે નિષ્ફળ થઈ ગયાં. આ સિવાય એસોસિએશનના સભ્ય બનવા માટે ફી અને ચૂંટણી લડવા માટે ઉમેદવારની ડિપોઝીટને લઈને પણ લાવવામાં આવેલા પ્રસ્તાવ 30 એપ્રિલે આયોજિત સ્પેશિયલ જનરલ બોડી મીટિંગમાં નિષ્ફળ ગયા. દરમિયાન કોર્ટને લાગ્યું કે નિયમ, લાયકાત, શરતો અને ફી ને લઈને નિર્ણય લેવાની જરૂર છે કેમ કે આ બાબતોને દાયકાઓ સુધી લટકાવી શકાય નહીં. સમય રહેતા સુધારા અને ફેરફાર જરૂરી છે.
કોર્ટે કહ્યું કે SCBA આ બાબતે પોતાની વેબસાઈટ કે અન્ય રીતથી સભ્યો પાસેથી 19 જુલાઈ સુધી સૂચન મંગાવે. એટલે કે સૂચન 19 જુલાઈ સુધી મોકલાવી શકાય છે. તે બાદ સામાન્ય વકીલોથી મળનાર આ સૂચન બાર એસોસિએશન ડિજિટલ કે પ્રિન્ટેડ ફોર્મેટમાં સંકલિત કરીને કોર્ટને આપો. એટલે કે તે સૂચનના આધારે અત્યારે સુધારા અને ફેરફારનો સમય જારી રહેશે.

Tags: indiamahila anamat bar asso.supreme court
Previous Post

કોવેક્સિન સલામત છે : ભારત બાયોટેક

Next Post

પ. બંગાળમાં રાજ્યપાલ પર છેડતીનો આરોપ

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
પ. બંગાળમાં રાજ્યપાલ પર છેડતીનો આરોપ

પ. બંગાળમાં રાજ્યપાલ પર છેડતીનો આરોપ

એક રનથી જીત્યું સનરાઈઝ હૈદરાબાદ

એક રનથી જીત્યું સનરાઈઝ હૈદરાબાદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.