Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પર નિકળેલા ભાવનગરના વૃધ્ધનું હાર્ટ એટેકથી મોત

મધ્ય પ્રદેશના ગુનામાં રસ્તાની એક બાજુ મૃત હાલતમાં મળી આવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-05-22 12:50:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાતના 71 વર્ષીય વતની મહેન્દ્ર સિંહ પરમાર સાયકલ પર 12 જ્યોતિર્લિંગોની યાત્રા પર નિકળ્યા હતા. આ દરમિયાન રવિવારે (19 મે)ના રોજ મધ્ય પ્રદેશના ગુનામાં રસ્તાની એક બાજુ મૃત હાલતમાં મળી આવ્યા હતા. રાહદારીઓએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.પોલીસે જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ પરમાર સુરતના વોટર બોટલિંગ પ્લાન્ટમાંથી નિવૃત્ત સુપરવાઈઝર હતા અને તે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે સાયકલ પર નીકળ્યા હતા.
મહેન્દ્રસિંહ તાજેતરમાં ભાવનગરથી 750 કિમી દૂર સાયકલ દ્વારા ગુના શહેરમાં પહોંચ્યા હતા. અહીં તે કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર પાસે આરામ કરવા માટે રોકાયા હતા. અહીં હાજર લોકોએ પહેલા તેમને ત્યાં બેઠેલા જોયા અને પછી થોડીવાર પછી તે ત્યાં સૂઈ ગયા હતા. આવી સ્થિતિમાં લોકોને લાગ્યું કે તે આરામ કરી રહ્યા હશે, પરંતુ જ્યારે તે લાંબા સમય સુધી જાગ્યો નહીં તો સ્થાનિક નાગરિકોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરી હતી. પોલીસ તંત્રે દસ્તાવેજોના આધારે મૃતક મહેન્દ્રસિંહ પરમારની ઓળખ કરી હતી.
મહેન્દ્રસિંહ પરમારના નિધનના સમાચાર તેમના પત્ની નયના બેન, પુત્ર અને પુત્રીને આપવામાં આવ્યા હતા. સોમવારે ગુના પહોંચેલા નયના બેને કહ્યું કે તેમના પતિ ધાર્મિક વ્યક્તિ હતા, જેમણે પગપાળા નર્મદાની પરિક્રમા કરી હતી. સોમવારે જિલ્લા હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું છે, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags: bhavnagar's cyclist mahendra parmar dieGunaMP
Previous Post

ડ્રાઇવિંગ ટેસ્ટ આરટીઓને બદલે ખાનગી ડ્રાઇવિંગ શાળાઓમાં આપી શકાશે

Next Post

કોલકાતા ચોથીવાર IPLની ફાઈનલમાં : હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
કોલકાતા ચોથીવાર IPLની ફાઈનલમાં : હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

કોલકાતા ચોથીવાર IPLની ફાઈનલમાં : હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

નોંધણી બંધ થવાને કારણે ઉત્તરાખંડમાં સ્થિતિ સુધરી

નોંધણી બંધ થવાને કારણે ઉત્તરાખંડમાં સ્થિતિ સુધરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.