Wednesday, November 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

શિવાબાપાને અમો બધા મારણથી માત્ર 50 ફૂટ દૂર ઊભા હતા અને સિંહ અમારી સામે દોડ્યો…., ભાટી એન એ વર્ણવ્યો રોચક કિસ્સો

dharmendravaghela by dharmendravaghela
2024-05-31 13:19:30
in તાજા સમાચાર, પ્રાદેશિક, ભાવનગર, રાજકોટ
Share on FacebookShare on Twitter

સિંહ વસ્તી ગણતરી નો એક રોચક કિસ્સો વર્ણવી ભાટી એન.એ જણાવ્યું કે, 1995ની સિંહની વસ્તી ગણતરી થઈ ત્યારે સિંહની ગણતરી પાડાનું મારણ આપી થતી તે વખતે એક સિંહનું લોકેશન થતા, ફોરેસ્ટ ખાતાવાળા એ એક પાડો આપ્યો સિંહે તેનું મારણ કર્યું પરંતુ કોઈ કારણોસર તુરંત અમારી સામે દોટ મૂકી, અમે તેનાથી 40થી 50 ફૂટના અંતરે જ એક ઢોરા પર ઊભા હતા. સિંહની વર્તણૂકથી અમો બધા ગભરાય ગયા કે હવે શું થશે પણ અમો બધા મક્કમતાથી ઉભા રહ્યા લાકડીઓ પછાડી તોય બે, ત્રણ વાર ઘૂરક્યું કરી અને અંતે સિંહ જતો રહો. ત્યારે અમોએ હાશ કારો કરી રાહત અનુભવેલી, ખાસ તો ભાવનગર સ્ટેટના મ.કુ. અમારી સાથે હતા આથી કશું અજુગતું થાય તો એ વાતની ચિંતાથી પરેશાન થઈ ગયા હતા. શીવભદ્રસિંહજી ખુબ માયાળુ માનવી હતા, તેમની સાથે ચાર દિવસ ગીરમાં વિતાવેલ. વાંકાનેર સ્ટેટનાં દીકરીના લગન તેમની સાથે થયેલા આથી તેઓ અમારા વાંકાનેરઃ સ્ટેટનાં જમાઈ થતા હતા, તેઓ વાંકાનેરઃ આવે ત્યારે અચૂક મળતા તેઓની વિદાઈથી વન્ય સૃષ્ટિનો એક સિતારો આથમી ગયો પણ તેઓ ની યાદ હંમેશા રહેશે તેમ ભાટી એન. એ જણાવ્યું હતું.

Tags: bhavnagargirShiuvbhadrasinhji gohilwankanerwildlife Photographer Bhati N
Previous Post

ભાવનગર સ્ટેટના મ.કુ., પ્રકૃતિપ્રેમી શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન

Next Post

ભાવનગર સ્ટેટના કુંવર અને પૂર્વ ધારાસભ્ય શિવભદ્રસિંહજી ગોહિલનું અવસાન

dharmendravaghela

dharmendravaghela

Related News

બંગાળમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો દેશ છોડી ભાગવાનો પ્રયાસ
તાજા સમાચાર

બંગાળમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનો દેશ છોડી ભાગવાનો પ્રયાસ

November 19, 2025
દિલ્હીમાં ઠંડીની સાથોસાથ પ્રદૂષણના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો
તાજા સમાચાર

દિલ્હીમાં ઠંડીની સાથોસાથ પ્રદૂષણના પ્રમાણમાં પણ ચિંતાજનક વધારો

November 19, 2025
અલ ફલાહ યુનિ.ના ચેરમેનને ૧૩ દિવસ ઇડીની કસ્ટડીમાં મોકલાયો
તાજા સમાચાર

અલ ફલાહ યુનિ.ના ચેરમેનને ૧૩ દિવસ ઇડીની કસ્ટડીમાં મોકલાયો

November 19, 2025
Next Post
ભાવનગર સ્ટેટના કુંવર અને પૂર્વ ધારાસભ્ય શિવભદ્રસિંહજી ગોહિલનું અવસાન

ભાવનગર સ્ટેટના કુંવર અને પૂર્વ ધારાસભ્ય શિવભદ્રસિંહજી ગોહિલનું અવસાન

ભાવનગર પૂર્વના ધારાસભ્ય જિતુભાઇ વાઘાણીએ શિવભદ્રસિંહજી ગોહિલને અંજલી આપી

ભાવનગર પૂર્વના ધારાસભ્ય જિતુભાઇ વાઘાણીએ શિવભદ્રસિંહજી ગોહિલને અંજલી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.